૪૨ -- VILISURATA
રૂપે દેખાવા લાગ્યા. વાને હવે નવી ને ગભરાટની લાગણીથી એનું નિરીક્ષણ કરવા માંડ્યું. તેણે ઘેર જઈ પત્નીને વાત કરવા માંડી. તે સાંભળતી હતી. પણુ વચ્ચે જારી ટાપ પહેરી, માની સાથે બહાર જવા તૈયાર થઇને, આવી પહેાંચી. આ કંટાળા ચડે એવી વાત સાંભળવા તે વાતે મને એઠી, પણ તેનાથી લાંબે વખત ધીરજ રખા નહીં; તે માએ પણ વાન છેવટ સુધી સાંભળી નહીં. ચાલે, બહુ સારું થયું તમે જઇ આવ્યા તે. હવે ધ્યાન રાખીને દયા નિયમિત રીતે લેજો. ડાકટરે દવા લખી આપી હેાય તે કાંગળ મને આપા, એટલે જિરાસીમને વાવાળાને ત્યાં માલુ. કહી તે બહાર જવાની તૈયારી કરવા ગઇ. એ એરડામાં હતી ત્યાં સુધી ધ્વાનને સાસ ખાવાનાયે વખત મળ્યા નહેાતેા. પણ તે ગઈ એટલે તેણે ઊંડા નિસાસા નાખ્યા. ‘ના, ના, તેને થયું, દૂરદ કદાચ ખરેખર એટલું ખરાબ નહી હાય.’ તેણે દવા લેવા માંડી, ને ડાકટરની સૂચનાઓને અમલ કરવા માંડયો. પેશાબ તપાસાયા પછી દવા તે સૂચનાઓ બનેમાં ડાકટરે ફેરફાર કર્યાં હતા. પણ પછી પાછુ એમ જોવામાં આવ્યું કે પેશાબ- ની તપાસ પરથી થયેલું નિદાન, અને દરદીના શરીરમાં દેખાતાં ચિહ્નો, એ એની વચ્ચે મેળ ખાતા નથી. ધ્વાને જોયું કે મને જે દરદ થાય છે તે ડાક્ટરે કહેલુ' તેના કરતાં જુદી જાતનું છે; એટલે ડાકટરને કાં તે વિસ્મરણ થયું હશે, કાં તે તેણે ગાયુ. ખાધુ હશે, અથવા તેણે કશી વાત મારાથી છાની રાખી હશે. પણ એને માટે કંઇ ડાકટરના વાંક કાઢી શકાય નહીં. એટલે સ્વાને એના હુકમેનુ અક્ષરશ:પાલન કરવું ચાલુ રાખ્યું; તે પહેલાં તે। એને એમ કરવાથી કઈક આસાયેશ પણ્ મળી. વાન ડાકટર પાસે જઇ આવ્યા ત્યારથી, સ્વચ્છતા તે હવા