પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
 

વિષે ડાકટરની સૂચનાનુ ચેકસ પાલન કરવું, અને દરતુ ને ઝાડાપેક્ષાખનુ નિરીક્ષણ કરવું, એ જ તેને મુખ્ય વ્યવસાય થઈ પડ્યો. લેાકાનાં દરદ ને લાકાનું આરાગ્ય એની જ વાતેામાં એને વધારેમાં વધારે રસ પડવા લાગ્યા. કાઇ માણુસ માંદું પાયાની, મરી ગયાની કે સાળતું થયાની વાત એની હાજરીમાં થાય~~-ખાસ કરીને એ માંદગી એની પાતાની માંદગીને મળતી હોય—ત્યારે તે કાન માંડીને સાંભળી રહેતા. એ સાંભળતાં એના મનમાં જે ડાટ થતે તે ઢાંકવાને પ્રયત્ન કરતા, પ્રશ્ન પૂછી જોતા, ને જે કંઇ સાંભળ્યું હૈાય તે પેાતાની માંદગીને લાગુ પાડતે. દુખાવા ઓછો થતા નહાતા, પણ વાને પરાણે મનને એમ મનાવા મથતો કે મારી તબિયત સુધરી છે. જ્યાં સુધી તેના મનને શી અકળામણુ થવાના પ્રસંગ ન આવ્યા હાય ત્યાં સુધી તે તે આ પ્રયત્નમાં કાવતા. પણ સ્ત્રી જોડે સહેજ પણ ખટરાગ થાય, સરકારી કામમાં ક"ઇક નિષ્ફળતા મળે, કે બ્રીજમાં ખરાબ પાનાં આવે, કે તરત જ તેને એકાએક દરદનુ તીવ્ર ભાન થતું. પહેલાં તે આવી mischances સહન કરી લેતા; અને બગડેલી ખાજી થોડા જ વખતમાં સુધારી લેવાની, મુસીખતાને તરી પાર ઊતરવાની, ને સફળતા મેળવવાની, કે રમતમાં ૐકા વગાડવાની આશા રાખતા. પણ હવે સહેજ પણ અણુધારી મુસીબત આવેને ધાર્યું કામ ન થાય તે તે નિરાશામાં ડૂબી જતા. તે મનમાં કહેતા; જોને, હું જરાક સાળે થવા માંડયો હતેા ને વાની અસર થવા માંડી હતી ત્યાં પાછી આ આત આવી પડી કે પેલાની સાથે ખટરાગ થયો......' અને એ પેલી અચિકર ઘટના પર, અથવા જે લોકો તેને ચીડ કરાવતા હતા ને તેના જીવ લઇ રહ્યા હતા તેમના પર, મહુ જ ગુસે થઇ જતા. આ ગુસ્સા મારે માટે ધાતક છે એવું ભાન તે તેને હતું, છતાં એને તે રાકી શકતા નહીં. સંજોગા ને માણસો પર આ રીતે ગુસ્સા કરવાથી તે મારી માંદગી વધે છે, ને તેથી મારે અણુગમતા અનાવા