પૃષ્ઠ:Be Navalkatha.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
 

તરફ દુર્લક્ષ કરવું જોઇએ, એ વસ્તુ તેને સાફ સમજાવી જોતી હતી, એમ કાઇને સહેજે લાગે એવું છે. પણ વાતે તે મનમાં એથી ઊલટી ગાંઠ વાળી. તે કહેવા લાગ્યા કે મારે શાન્તિ જોઇએ છે. એ શાન્તિમાં ભંગ પાડે એવી દરેક વસ્તુ તરફ તે ટાંપીને જોઇ રહેતા; ને શાન્તિમાં જરાક ખલેલ પડે " મિજાજ ખાઇ એસતા. તે વૈદકની ચેાપડી વાંચતે ને અનેક ડાકટરની સલાહ લેતા. તેને લીધે તેની સ્થિતિ વધારે બગડતી જતી હતી. એનુ’ દરદ એટલું ધીરેધીરે આગળ વધતુ તુ કે એક દિવસની સાથે બીજાને સરખાવતાં તે પોતાના મનને છેતરી શકે એમ હતુ—બે દિવસ વચ્ચેના ફરક એટલા નજીવા દેખાતા. પણ તે જ્યારે ડાકટરેટની સલાહ લેતે ત્યારે તેને લાગતુ કે મારું દરદ વધતું જાય છે, તે તે પણ બહુ ઝપાટાભેર, તેમ છતાં તેણે ડાકટરની સલાહ લેવાનું ચાલુ રાખ્યું હતું. એ મહિને તે બીજા એક નામાંક્તિ ડાકટરને મળવા ગયા. પહેલા ડાકટરે કહી હતી. તેના જેવી જ વાત આ ડાકટરે પશુ કહી. માત્ર એણે જરા જુદા શબ્દોમાં પ્રશ્નો પૂછ્યા એટલું જ. એ પ્રસિદ્ધ ડાકટર સાથેની મુલાકાતથી તેા ધ્વાનની શકા અને બીકમાં માત્ર વધારો જ થવા પામ્યા. એના એક મિત્રને મિત્ર સરસ ડાકટર હતા. તેણે વળી બીજા બધાના કરતાં જુદું જ નિદાન કર્યું, અને દરદ મટી જશે એમ તે જોકે તેણે કહ્યું, પણ તેણે જે પ્રા પૂછ્યા ને અટકળે કરી એથી ! વાન વધારે ગભરાયા ને તેની શંકા વધી પડી. એક હામિયાથીવાળાએ કંઇક જુના જ વ્યાધિ બતાવ્યેા ને દવા બતાવી, તે વાને અવાડિયા સુધી ખૂપી રીતે લીધી. પણ અઠવાડિયા પછી કરો સુધારો જણાય નહીં, એટલે આગલા ડાકટરના તેમજ આના પણુ ઉપચાર પરથી તેની શ્રદ્ધા ઊડી ગઈ, અને નિરાશા ને ગમગીની વધી પડી. એક દિવસ એની એક ઓળખીતી બાઇએ કહ્યું કે એક ચમત્કારી મૂર્તિ છે તેની પૂજાથી કલાણા માજીસ સાજો થઇ ગયા. ઈવાને જોયુ કે પોતે એ વાત ધ્યાનથી સાંભળી