પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
 

તે જિરાસીમ શહેરના માસે પાસેથી શીખ્યા હતા. તારે હવે શું કામ બાકી છે?’ શું બાકી છે? કાશને માટે લાકડાં ચીરવા સિવાયનું બધુ કામ મે” પતવી દીધું છે.’ તા મારા પગ હજી જરા પકડી રાખ તા. પકડી રખાશે?’ હા જી, જરૂર. યા સારુ નહીં રખાય ? જિરાસીમે શેઠના મ ઊંચા કરીને પકડી રાખ્યા. ઇવાનને લાગ્યું કે આ સ્થિતિમાં જરાયે દુખાવા થતા નથી. પણ લાકડાંનું શું થશે ? એની ફ્રિકન ન કરશા, સાહેબ. હજી તેા ણેા વખત છે.’ વાને જિરાસીમને મેસાડી તેની પાસે ઊંચા કરેલા પગ પડી રખાવ્યા, તે તેની જોડે વાતો કરવા માંડી. આશ્ચય તેા એ કે જિરાસીમે પગ પકડી રાખ્યા એટલે વખત એને એમ લાગ્યું જાણે મને સારું છે. ત્યારપછી ઈવાન અવારનવાર જિરાસીમને ખેાલાવતા, તે તેના ખભા પર પાતાના પગ મુકાવી તે પકડી રાખવાનું કહેતા. જિરાસીમની જોડે વાતો કરી એને ગમતી. જિરાસીમ એ ખૂક્યું કામ સહેલાઇથી, રાજીખુશીથી, સરળતાથી, ને એવા સદ્ભાવથી કરતો કે પ્વાનનું હૃદય પીગળી જતું. બીજા માણસામાં આરાગ્ય, મૂળ ને ચેતન જોઈ તે નારાજ થઈ જતા; પણ જિરાસીમનાં બળ તે ચેતનથી તેનુ મન દુભાતુ નહી પણ ઊલટ્ટુ શાન્ત પડતું, ધ્વાનના ક્લિને વધારેમાં વધારે દઈ તે એક છેતરપિંડી, એક જૂઠાણુ, જોઇને થતું. એ ટાણું કાણુ જાણે શા કારણુસર સહુ સાચું માનતાં હતાં. તે એ કે ઇવાન મરવા નથી પડથી પશુ માત્ર માંદા છે; અને તે માત્ર શાન્ત રહે તે ઉપચાર કરે તા કંઇક બહુ સારું પરિણામ આવશે. પણ એને પેાતાને તે ખબર હતી કે એ લેાકા ભલેને જે કરવુ હાય તે કરે, પણ એથી કશું વળવાનુ