પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
 

નથી; હુક્ત વધારે તીવ્ર વેદના ભાગવવી પડશે ને છેવટે માત આવશે એટલું જ, એક વાત એ બધાં જાણતાં હતાં અને તે પાતે જાણત હતા, પણ તે પેલાં લાકા કબૂલ કરવા નહેાતાં માગતાં, એની ભયકર સ્થિતિ વિષે તેની આગળ સહુ જાડું ખેલવા માગતાં હતાં, એટલુ જ નહી પણુ એ પોતે પણ એમાં ભાગ લે એમ ઇચ્છતાં હતાં, ને એમાં ભાગ લેવાની એને બળજબરીથી કરજ પાડતાં હતાં. —આ છેતરપિંડીથી એનું ચિત્ત વલાવાઈ રહ્યું હતું. એ લેકા એના મરણની ઘડીએ એને માથે ઊભાં રહીને જૂઠાણું ચલાવી રહ્યાં હતાં. આ જે ભીષણ ને ગંભીર પ્રસંગ હતા તેને તેએ એ જુઠાણાં વડે, પોતાની મુલાકાતા, પેાતાના પડદા, ને પેાતાને ખાવાની માછલી- ના જેવા હીન કાઈટના બનાવી દેવા માગતાં હતાં. એ જોઇ વાનને ભયંકર વેદના થતી. ઘીવાર તા તે અને માથે ઊભાં રહી આ બધા તમાશા કરતાં હાય. તે વેળા આ માલ એને હાડે આવીને અટકી ગયા : આ ટાણુ બધા કરી વે! તમે જાણો છો ને હું પણ જાણું છું કે હું મરવા પડ્યો છુ. ત્યારે એને વિષે ઇ નહી. તે। હુ ખેલવાનું તો બધ કરા!' પણ તેના જીવ કદી ચાહ્યા નહાતા. તે જોઇ શકતા હતા મરણની જે ભીષણને ભયાનક ક્રિયા હતી તે જાણે આકસ્મિક, અભ, ને અસભ્યમાં ગણાય એવી ઘટના હેાય (જાણે ક્રાઇ માણસ દુર્ગંધ ફેલાવતું દીવાનખાનામાં પ્રવેશ કરતું હાય) એવા દેખાવ આસપાસનાં માણસોએ કરી મૂક્યા હતા. જે સભ્યતા ને શિષ્ટાચારની તેણે જિંદગીભર સેવા કરી હતી તેને નામે જ આ વસ્તુ થઇ રહી હતી. તેણે તેયુ કે કાઇને એને માટે લાગણી થતી નથી, કેમકે કાઇ એની સ્થિતિ સમજવા પણ માગતું નથી. માત્ર જિરાસીમ તે સમજતા હતા ને તેની દયા ખાતેા હતા. એટલે ઇવાનને એના એકલાની સાથે જ ફાવતું. જિરાસીમ એના પુત્ર પોતાને ખભે (કેટલીકવાર તે આખી રાત) ટેકવી રાખે ત્યારે આટલુ ખેલતાં તેના