પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
 

નિરર્થક ને બચાનકડાઇ ન શકે પણ એ ખરેખર ભયાનક તે નિ ક વીત્યું છે; તો પછી મારે મરવાનું શા સારુ આવેતે તે પણ આમ રિબાદ રખાઇને શા સારું મરવું પડે ? આમાં ક ક ભૂલ હેવી ને એ !’ સંભવ છે. મારે જેવી રીતે જીવવુ બટતુ હતુ. એવી રીતે હું ન જીવ્યો હા.’ આ વિચાર તેના મનમાં એકાએક ઝબકારાની પેઠે આવ્યું. ‘પણુ એમ કેમ બની શકે? મેં તે એકેએક કામ યેાગ્ય રીતેજ કર્યું હતું,' તેણે જવાબ આપ્યા. જીવન મરણુના તમામ કાયડાએાને આ જે એકમાત્ર ઉકલ છે, તેને તેણે સાવ અશક્ય વસ્તુ ગણીને મનમાંથી તરત જ કાઢી નાખ્યું. ત્યારે હવે તારે શું જોઇએ છે? જીવવુ છે? કેવી રીતે જીવવુ છે? “જજ સાહબ આતે હૈ!” એમ છડીદાર અદાલતમાં પોકારતા ત્યારે તુ જેવી રીતે જીવતા હતા. એવી રીતે જીવવું છે ? જજ સાહેબ આવે છે, જજ સાહેબ !' તે મનમાં જ કહેવા લાગ્યા. જજ તો આ આવ્યા. પણ હું ગુનેગાર નથી હાં તે ક્રાથી મેલી ઊઠ્યો. આ બધુ શાને સારું છે? તે રડતા બંધ થયા, પણ દીવાલ તરફ મોઢુ ફેરવીને એક જ સવાલ પર વિચાર કરવા લાગ્યા: આ બધા ત્રાસ શાને સારુ, તે શા હેતુસર છે? પણ તેણે ગમે તેટલ વિચાર કર્યાં તમે તેને કશે જવાબ મળ્યા નહીં. મારે જીવવું ઘટતું હતુ તેવી રીતે હું નથી જ્યેા તેનું આ બધુ પરિણામ છે, એ વિચાર અને જેટલીવાર આવતાને ધણીવાર આવતા—તેટલીવાર તે એમ યાદ કરતા મારા જીવનમાં મેં જરાયે અનીતિ નથી કરી. અને તેથી તે પેલા વિચિત્ર વિચારને મનમાંથી હાંકી કાઢતા. ૧૦ ખીજી એક પખવાડિયું વીતી ગયું. ધ્યાન હવે સાકામાંથી ખસંt નહી’, ખાટલા પર ન સૂઇ જતાં સાફા પર જ પડી રહેતા,