પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
 

ગામે છતાં, તેને જે એકલતા લાગતી તે આના કરતાં બીજી કાઇ પણ દરિયાને તળિયે કે પૃથ્વીના ઉદરમાં પણ — વધારે સુનકાર- વાળી ન લાગત. એ ભીષણુ એક્લતા દરમ્યાન ક્વાન કુંવળ શ્વેતકાળનાં સ્મરણેમાં જ વસતા હતા. તેના ભૂતકાળનાં ચિત્રા એક પછી એક તેની નજર સામે ખડાં થતાં હતાં. તેની શરૂઆત જે વસ્તુ સમયની દૃષ્ટિએ નજીકમાં નજીક હાય તેનાથી થતી, અને પછી દૂરદૂરની ધટનાએ આવતી, બાળપણનાં સ્મરણે! જાગતાં, તે એ પ્રવાહ ત્યાં અટકી જતા. તે દિવસે એને ખાવામાં બાફેલાં ‘ પ્રન’ અપાયાં હેાય ને તેને વિચાર આવ્યા હાય, તો પછી બાળપણુમાં કેવાં કાચાં સુકાઇ ગયેલાં ફ્રેંચ કૂન મળતાં તેની અમુક પ્રકારની ખાસ સુવાસ આવતી, ચૂસતાં માંમાં કવું પાણી છૂટતું, . એ યાદ આવતું. એ સ્વાદના મરણની સાથે એ દિવસેનાં સ્મરણાની આખી હારમાળા ચાલી આવતી તેની આયા, તેને ભાઇ, ને તેમનાં રમકડાં, એ બધુ યાદ આવતુ'. ના, મારે એને વિચાર ન કરવા જોઇએ......એ મધું યાદ કરતાં દુઃખ થાય છે, તે એ દુ:ખ નથી સધું જતુ, એમ તે મનમાં કહેતા; પાછા વર્તમાન સમયના વિચાર પર આવત; ને સાફાની પીઠ પરના અટન વિષે ને સાફા પરના મૅરૅક્કો ચામડા વિષે વિચાર કરવા માંડશે. મોરોક્કો ચામડું” માં છે પણ તે ઝાઝું ટકતું નથી. એને વિષે તે અમારે વરવહુને તકરાર થયેલી. અમે બાપાજીનુ ચામડાનું દફતર કાઢી નાખેલુ' ને અમને માર પડેલા ત્યારની તકરાર જુદી જાતની હતી, તે ત્યારનું મોરોક્કો ચામડું પણ જુદી જાતનું હતું. તે ગખતે આએ અમને મીઠાઈ આપેલી......' પાછા એને બાળપણના વિચાર આવવા લાગ્યા. એ વિચારાથી દુઃખ થવા લાગ્યું; એટલે તેણે એ વિચારાને ઢાંકી કાઢી ખીજી કાઈ વસ્તુ પર ચિત્તને ડૈરવ- એક ભિન્ન શું ફળ, Marketin