પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
 

તેને અપીણુના એક મોટા ડોઝ આપવામાં આવ્યું એટલે તે બેભાન થઇ ગયા. પણ મધ્યાહ્ને દરદ ફરી શરૂ થયું. તેણે બધાંને કાઢી મૂક્યાં, તે એક પડખેથી બીજે પડખે ઉછાળા મારવા માંડ્યા. પ્રાāાવિયા એની પાસે આવી ને કહેવા લાગી: ‘ઝાં, મારા વહાલા, આટલું મારે ખાતર ન કરવા ના ? એથી નુકસાન કશું નથી થવાનું. ઘણીવાર એથી ફાયદા થાય છે. સાજા માણસ પણ ઘણીવાર કરાવે છે.’ વાને આંખા ફાડી. શુ? પાદરીને એલાવી ધર્મક્રિયા કરાવુ ? ક્રમ ? શી જરૂર નથી એની. છતાં ....……’ પ્રાકાવિયા રડવા લાગી. હા, વહાલા, એટલું જરૂર કરાવવા દા. હું પાદરીને ખેલાવુ', 'કેવા સારા માસ છે પશુ પાદરી ! - ‘ભલે. બહુ સારું,' ઈવાન ગગણ્યા. પાદરીએ આવી ઇવાનની પાપની બૂલાત સાંભળી ત્યારે વાનનું હૈયુ પીગળી ગયું; તેને પોતાની કાનું ને તેથી દુઃખનું નિવારણુ થતું લાગ્યું; ને પળવાર આશાનું એક કિરણ દેખાયું. તે કરી અપૅડિક્સના વિચાર કરવા લાગ્યો, ને તે સુધરશે એવી આશા તેને આવી. પાદરીએ આપેલા આશીર્વાદ માર્ચ ચડાવતાં તેની આંખમાં આંસુ આવ્યાં. આ પછી એને ફરી સુવાડથો ત્યારે એને ક્ષણેકવાર આરામ. લાગ્યા, ને હું કદાચ જીવી જઇશ એવી આશા મનમાં ફરી જાગી. ડાટાએ તેને જે ઑપરેશન કરાવવાનું કહેલું તેના વિચાર તે કરવા લાગ્યા. જીવવુ છે! મારે જીવવુ છે ! ' તે મનમાં કહેવા લાગ્યા. ધર્મક્રિયા થયા પછી પ્રાકૅાવિયા તેને અભિનન્દન આપવા આવી, તે એવે વખતે રિવાજ પ્રમાણે કહેવાય એટલા શબ્દો હી ઉમેયુ • તમને જરા આરામ લાગે છે, નહી? " તેની સામે જોયા વિના વાને કહ્યું: હા.' પ્રાસ્તાવિયા પોશાક, તેનું શરીર, તેના ચહેરા પરના ભાવ,