પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
 

પર, અની. એ જ વખતે અને નાના કરે. ધીરે રહીને આરામાં આવ્યા હતા તે ખાટલા પર પહેોંચી ગયા હતા. મરણપથારીએ પડેલા દર્દી હજી ચીસેચીસ પાડતા હતા તે હાથ વડે જોરથી ખાથડિયાં મારતા હતા. તેના હાથ કરાના માથા પર પડ્યો. રાત્રે તે પકડી લીધા, પાતાના હાડ સાથે બાવ્યા, ને વૈવા માંડ્યુ એ જ ક્ષણે ઇવાન અખાલમાં સરી પડ્યો ને એને અજવાળાની ઝાંખી થઇ. એ અજવાળામાં તેને દેખાયું કે મારું ઘ્વન જેવું જવું જોતું હતું તેવું નથી ગયું એ સાચું, છતાં હજુ એમાં સુધારા કરી શકાશે. તેણે મનમાં પૂછ્યું: ‘ સારું વન શાને કહેવાય ? તે શાન્ત થઈ એકચિત્તે સાંભળી રહ્યો. પછી એને લાગ્યું જાણે કાઇ એના દ્રાયને ચુમી લઇ રહ્યું છે. એણે આંખ ઉધાડી, છેકરા સામે જોયુ, તે તેને માટે એને ખેદ થયા. તેની પત્ની પાસે આવી, ને ઇવાને તેની સામે નજર નાખી. તે માઢું ફાડીને એની સામે જોઇ રહી હતી. તેના નાક તે ગાલ પર તાજા આંસુ હતાં, ને મેઢા પર નિરાશા છવાઈ ગયેલી હતી. વાનને એને માટે પણ ખેદ થયા. તેને થયુ' : ‘હા, હું એમને દુઃખી કરી રહ્યો છું, એમને અત્યારે દુઃખ થાય છે, પણ હું મરી જઇશ એટલે બિચારાં છૂટશે.’ અને આ વાત કહેવાનું મન થયું, પશુ એટલું ખેલવાની શક્તિ એનામાં નહેાતી. તેણે પત્ની સામે જોઇ કરી બતાવ્યો ને કહ્યું : એને લઇ જા.....એને માટે ખેદ થાય છે......તારે માટે પશુ ખેદ થાય છે...... તે ઉમેરવા માગતા હતા ઃ ‘મને માફ કર,' પણ એલાયુ. માખ, ને તેણે હાથ હલાવ્યા. તેને ખબર હતી કે જે અતર્યાંમીની સમજ ખરી અગત્યની છે તે તો મનના ખરા ભાવ સમજવાના જ છે. અને એકાએક તેને સાસાક્ દેખાયું કે જે દરદ એને ત્રાહ્ય ગાળાકરાવી રહ્યું હતું તે ઘડીવાર છેડતું નહાવું તે બધુ એકદમ એક બાજુથી, દસ બાજુથી, બધી બાજુથી સરી પડતુ હતુ, ",