પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. સંવત સત્તર’ આડત્રીશમાં, શ્રાવણ શુદી નિદાન; તિથિ તૃતીયા ને ભૃગુવારે, પાવ કિંધુ' આખ્યાન. ઉદ્દર નીમિત્તે સુરત સેવ્યું, તે ગામ નદરખાર; નદિપુરામાં કીધી કથા, થા બુદ્દિઅનુસાર. વલણ. બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી; બઢ પ્રેમાનંદ નામ મિથ્યા, ત્રેતા લે જે હરી. 2 ૧ સુદામાચરિત્ર સંપૂર્ણ,