રામવાળપ્રસાદે, સપારણ્ય-પ્રકરસુની શરૂઆતથી લઈ આખર સુધી મદદ કરી છે તે કોઈ રીતે ભૂલી થાય તેવી નથી, 'g' મિ. પાલેકે પટણામાં પઢાંચતાં જ, રાહ્ કૃષ્ણસહાય બતા દૂરના પ્રમુખપણા નીચે મળેથી ભિારપ્રાંતીય સભામાં, ચંપારણ સલી મામલા વિષે ભાષણ આપી, બિહારના સધળા નેતાઓને કારણ્ય જવાની ભલામણુ કરી. સભાએ પશુ મહાત્માછને તેમના - ૯ ધામમાં છાની થતી મદદ આપવાને હસવ , તા. ૨૦-૪-૧૭ ની સવારે મિ. એન્ડ્રુઝ જીલ્લા—કલંકટર મિ. દિકમને અન્યા. ત્યાં સરકાર, મહાત્માજી સામેને મુક્તએ પાછા ખેચી ઊો ને તેમને તપાસમાં મદદ કરશે એ વાત તેમના જાણવામાં આવી, પણ તેમના સિવાય એ વાતની અને ઇ ખબર મળી જી હતી. તા. ૧૯ મીએ બિહાર પ્રાન્તીય સભાએ કરેલા કરાવ મુજબ શિ. હસન પ્રમામ, મિ. સચ્ચિદાનંદ સિંહ, માન. રાયબહાદૂર કૃષ્ણસહાય વિગેરે પટણાના આગેવાનાને ચંપારણ્યમાં બેડલાવવાના વાર રવાના થઈ ચૂક્યા હતા. ભાજી થ્રકિશાર પશુ દુરાગાથી આવી પઢોંચ્યા. હવે, સુબાની આપનારા પ્રજાજનોની ભીડ એટલી બધી વધી પડી કે સવારના ૬ થી લઇ સાંજીના }ા વાગતા સુધી મધું માથું નાંખીને જીખાની નોંધવા છતાં કામ તા મધૂરૂં જ રહેવા માંડયું, એટલે એવા ઠરાવ કરવામાં આવ્યે કે જે લેવા હાજર હાય તેમની જીખાની સાંજ સુધીમાં ન લખી તેમનાં નાલ માત્ર નાંધી લેવાં અને ખીજે લેવાની જીખાની લખી લેવી. પછીથી એ નિયમ પ્રમાણે ક્ષમ દિવસે સૌ શકાય તે પહેલાં એ આંદંગી સવા માંડયું. r . આ સાં સરકારે મુકામે પાછા ખેંચી લીધા છે એવા સત્તાવાર સમાચાર ગા