૧૧૧ બારે ખારણે તપાસ મલાવી આમ પ્રજને પાતાના સ્વતંત્ર મત બાંધવાની તક મ્માપવી જોઇએ. અમે આગ્રહપૂર્વક આપતે કહેવા માગીએ છીએ કે મિ. ગાંધીને પેાતાની તપાસ પૂરી કર્યા પછી અને એ વિષે પાત્તાવા રીપોર્ટ સરકારમાં તા. ૧૩ મીએ રજુ કરી દીધા પછી, ચપારણ્યમાં રહેવાની કશી જ જરૂર નથી, પારણ્યના નીલવરા અત્યારે કેટલીક ગભરામણુમાં છે મને મિ. ગાંધી તથા તેમના મિત્રોના વસવાટથી ક્યારે દેવી આત તૂટી પડવાની ધાસ્તી રાખવામાં આવે છે એ વાતથી સરકાર બેશક વાકેફ ડાવો જોઈએ. એટલા માટે મિ. ગાંધી અને તેમના સાથીઓને પંચને તેમની જરૂર લાગે તે સિવાય, ચપારણ્યમાંથી જલદી ખસેડવા જ ઇષ્ટ છે, જ પણુ અક્સાસની વાત છે કે એ ગ્લેઇન્ડિયનપત્રો અને ગાં ગેની ખાટલી કાળજી અને ખટપટતાં ચે પંચને મહાત્માની સલાહ અને સૂચના વગર ન ચાલ્યું ! ગેરા સાઢુંની એસસીએશને ભાર દઈને ભલામણુ કરવા છતાં મહાત્માજી ચંપારણ્યમાં જ રહ્યા, અને સૌથી ભારે નવાઈની વાત તે એ છે કે ડેઈલી ન્યુઝે જેમને રખડા કમિશનર Roving Commissioner તરીકે ઓળ- ખાવ્યા હતા તેમની અધી વાત પંચને પશુ આખરે ખૂલ કરવી પડી ! બિહાર સરકારે પંચ નીમતાં તા. ૧૦-૬-૧૭ ને રાજ જે યાદી મ્હાર પાડી હતી અને જે તા. ૧૨ મીના વર્તમાનપત્રામાં પ્રકટ થઈ હતી તે વાંચવાથી જમ્મુાશે કે 'પારણ્યની રૈયતની રિ- યાદે માત્ર ઉપજાવી કાઢેલી અથવા છે. નવી ઉભી કરેલી હતી. સરકારી માદીના સારાંશ નીચે પ્રમાણે છેઃ