પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮

ખાનગી ખેડકા થતી અને ત્યાં પૂરાવાઓ વિષે ચર્ચા ચાતી. એવી રીતે કેટલીક ખાનગી બેડા પણ થઈ હતી. એ ખાનગી એકકામાં શું કામ ચાલતું તે તે વખતે તે કોઈ જાણી ન શકયુ પણ પાછળથી જાયું કે એ ખાનગી એક વખતે તુરકાલિયા કાઢીવાળા દમ. હિલ, પિપરા કાઢીવાળા મિ. નેારમન તથા મેતિહારી દાઢીવાળા સિ. વિનને પશુ માં લાવવામાં આવ્યા હતા અને શરએશી વિષેના પત સાથેના વાંત્રા પતંત્રવા તથા સમાધાની સ્થાપવાના પ્રયત્ન પણુ કર વામાં આવ્યા હતા. કેટલીકવાર પૂછામાં આવે છે કે મઢાત્માજીએ શરબેથી એકદમ ૨૬ ક્રમ ન કરાવી અને માત્ર થોડી છૂટછાટ મૂકવા તૈયાર થયા મૂળ વાત એ છે કે તનામામાં મુશ્કેલી પાર વગરતી હતી. તેમણે પોતાનાં કાંડાં, રાજીખુશીથી કહેા કે પછી જબરદસ્તીથી, પશુ કાપી આપ્યાં હતાં, એટલે કે કરારપત્ર ઉપર સહીએ થઈ ગઇ હતી. અમુક કરારપત્ર જબરદસ્તીથી અથવા રા દાવપેચથી લખાવી લેવામાં આવ્યે છે એ પૂરવાર કરવાનું કામ અત્યંત મુશ્કેલ હોય છે. સેટલેમેટ એક્િસરે લગભગ તમામ શરતું- એશોના દસ્તાવેજ કાયદેસર કરાવ્યા હતા અને તેને અંગે લેવાયે નાણુાં ખાતાવહીમાં ચડી ચૂકયાં હતાં. બંગાળ ટેનન્સી એકટની ૧૦૩ ૭ થમ પ્રમાણે જે કંઈ ખ!તાહીમાં ચડે તે અધક્ષતે કાયદેસર એ એમ માની લેવું જોરુંએ. ધારો કે તેમાં કંઇ ખાટું હોય તો તે પૂરવાર કરવાના બન્ને શતને શિર રહે છે. તુરકુલિયા કાઠીાળા & .મુકદમામાં ૫ મતની તરફેણુમાં અને બાકીના ૪ ઠીની તરફેણુમાં ચૂકાયા હતા, પણુ એ મુકદમા પાછળ શ્રમ અને દ્રવ્યના ભારે વ્યય કરવા પડ્યેા હતેદ. જ્યાં એક્ર તરફ કાડી જેવી એક પૈસાદાર, જોરાવર અને લાગવગવાળી સરચા હૈય, જેના મેનેજર ભણેલાગણેલા અને ખાસ હાય, જેના પ્રધાને લગતાં દસ્તાવેજ