આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૧૭
આસપાસે દિવાલે કરીને થયે
માનવી બંધ તેમાં જ પોતે ;
નહિ જડે દ્વાર ચૈતન્યને વિહરવા ;-
ઢાંકી આંખે કશે। માર્ગ ગેાતે ?
આત્મથી દેહને ભિન્ન કેવળ ગણી
ખાંધી ચૈતન્ય ઘેરી દિવાલા ;
તે આત્મના પરમ સંલગ્નને
ભૂલતાં થાય પોતે નિરાળા.
તેાય
એ યુગયુગેાની દિવાલેા વિષે
ફાટ અહીં તહીં પડે કૈંક નાની ;
જે અનંતવ છાઈ રહ્યું વિશ્વમાં,
તેની તેને મળે ત્યાં નિશાની ;
ૐહુને આત્મની પરમ સંલગ્નતા
પ્રીછશે માનવી પૂર્ણ જ્યારે,
તૂટશે એ દિવાલા બંધી દૃષ્ટિની,
તે થશે મુક્ત ચૈતન્ય ત્યારે.
વિશ્વચૈતન્યનો યાગ
ખ૭
૨૩૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
36/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૩૬