આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૫
પ્રકટ
જે
દીપ
દીપ
આ ગહેન અંધાર પાછળ રહ્યું
વિશ્વચૈતન્ય તે
ન ટ્રૂખે;
કરું તે કરું હું જ
આ જગતમાં,
અંતરે એમ સૌ જીવન લેખે ;
સળગાવી કાણે મૂક્યા છે છૂટા,
કાણુએ દીપમાં તેલ પૂરે
નવ જાણુતા કેમ પાતે થયે,
ક્રમ પેાતે રહ્યો નાચી નૂરે !
એક
દિન દીપનું તેલ એ ખૂટશે,
આવશે વાયુને કા ઝપાટા,
તે ભભકા પછી દીપ એ ખૂઝશે :
કયાં જશે દીપનેા વ્યર્થ ફાંટો ?
વિચૈતન્ય તે સર્વ જીવને રહે,
શું થયું જોન એ જીવન જાણે ?
ફળ ન જાણે રહ્યું મૂળિયું ભૂમિમાં,
તે જ રસ ત્યાંથી નિજ કાજ આણે !
વિશ્વચૈતન્યને યાગ
ખડે ૭
૨૫૪
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
4/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૪