આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૮
જે
જે
છૂપું લાગતું ગહન અંધારમાં,
તે જ આકર્ષતું રહે બધાને ;
દિવસના પ્રકાશે રહ્યું સ્પષ્ટ, તે
રહે પડ્યું સર્વ વસ્તુપ્રદાને ;
અણુમળી વસ્તુને મેાહુ છે સર્વને,
અણુદીઠાંધામ સૌ સ્વર્ગ લાગે ;
નહિ જડ્યું સ્વર્ગ તે કલ્પનામાં રચી
માનવી નિરખવા તેહુ માગે.
જો કદી થાય પ્રભુ પ્રકટ નિજરૂપમાં,
તેા બધી પૂન્યતા જાય એની ;
કાઈ માને અને કાઈ માને નહિ,
થાયઝઘડાભરી મૂર્તિ તેની ;
કલ્પના એકરૂપે ન સૌને મળે,
પૂજ્યતા જાય સૌ મેહભંગે :
આગિયે। ઝાકતે। આંખ આંજી ઊડે,
પકડતાં તે દિસે ફીટ અંગે !
વિશ્વચૈતન્યના ચાગ
ખંડ ૭
૨૫૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
7/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૭