આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૨
વિશ્વચૈતન્ય જે આત્મરૂપે રહ્યું,
ખીલવા તેની સૌ પરમ વૈાતિ;
સિંધુતળિયે પડ્યું ગાઢ અંધારમાં
છીપમાં એવું
એ જ ચૈતન્ય જ્યાં જ્ઞાનને ચેતવે,
ત્યાં પ્રભા ક્ષમ ભભકે જીવનમાં ;
નાના માત્ર છે. અગ્નિસાધન સમું,
ચેતના વિષ્ણુ ન લે તેજ તનમાં.
પ્રકૃતિની ધૂળ દેશ ન કંઈ વળગવા
અંતરે દુષ્ટ એ વાસનાથી ;
ખંડ 0
અણુમાલમાતી !
ધૂળનાં પડ ઉપર પડ
વિશ્વચૈતન્યને ચેાગ
ચડે, તે પછી
ચેતશે જ્યેાતિ ત્યાં સહેજ કયાંથી?
ધૂળનાં પડ પ્રથમ સાફ એ સૌ કા,
હૃદયતલ સ્વચ્છ રાખેા હમેશે!
વિશ્વચૈતન્યના એક તણખા મહીં
કા પળે જીવન ઝબકાવી દેશે !
૨૬૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
11/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૧