આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૨
વિશ્વાળે પડ્યો ઝગડતા માનની
વનને સ્વામી છે તેાય પાતે ;
જ્યેાત અંધાર વીંધી રહે જેમ આ,
તેમ અંધાર વીંટાય જ્યેાતે ;
જ્યેાતશું વીંધીને કિરણ પ્રસરાવવું,
એ જ છે જીવનને હક અનેરે ;
સ્વાત્મની ન્યાતિ ચેામેર પ્રસરાવતાં
નહિ નડે વિશ્વગંધાર ઘેરા.
સર્વ સ્વમોતણી સૃષ્ટિ છે જેની,
સર્વે સંકલ્પનું વિશ્વ જેનું
સ્નેક ઔદાર્ય સામ્રાજ્ય છે જેહવું,
ક્રમ હલાય વ્યક્તિત્વ તેનું
જીવનના સ્વામી પોતે જ છે માનવી,
જાળ આ ત્યાં ભલે રહે ગૂંથાતી :
ઝાકળે રહે ગૂંથાતું કિરણ, તેાય ત્યાં
જ્યેાતિ તેની ન બંધાઈ જાતી !
વિશ્વચૈતન્યને યાગ
૨૮૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
31/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૧