આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૨
જે વિચારા અને ભાવ છે આપણા,
આપણી ભાવના જે ઊંડી,
સામ્રાજ્ય છે આપણું અહીં ખરું,
છે જીવનની મુખ્ય મૂડી ;
જશે દે માટી વિષે,
તે જ
દેહ પડતાં
પણ
તે જ
ગગન
વાદળી આવીને જાય. આકાશમાં,
તે ન કંઈ વાદળીતે
જિવાડે ;
ગગડાટ મૈં વીજ તે વૃષ્ટિથી
વાદળી જીવનનાં ફળ ઉગાડે ;
એ વિચાર અને ભાવના પેષતાં
તે જગત ભૂલશે દેહધારી ;
વિચારે। અને ભાવના
કંઈક પણ
જીવનમાંથી જગત લે ઉગારી.
જીવનનું કચ
જીવનના તાડવા વ્યર્થ અંધા ;
આંખનાં તેજશાં જીવનનાં તેજ એ,
તેજ વિષ્ણુ સર્વ સંસાર અંધે.
ખડ ૮
૩૩૪
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
34/50
જીવનનું કર્તવ્ય
૩૩૪