આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૭
શ્રવણો પરમ સંવાદ અંતરતણા !
છે. વિશ્વસંવાદદારી ;
એ જ
સ્નેહના સતત જ્યાં અમીફુવારા ઊડે,
લકો તે જ લેાચનકટારી !
યજ્ઞ જળતા રહે અંતરે,
ગૂઢ કા
તે જ આ આંખમાં જ્યંતિ પૂરે
હાસ્ય કરો તદ્દા જગત પર ઝલકતાં
વિરલ એ નયનના દ્દિવ્ય નૂરે !
જીવન
તે સર્વદા વ્યક્ત બનવા ચહે,
થાય આવિષ્કરણરાજ એનું ;
ગુપ્ત અણુદી નિજ કેંદ્રમાંથી ફૂટી
ખૂલતું જાય નિત સત્ત્વ તેનું ;
નવતવા ઘાટ સુંદર રહે ધારતું,
વૃક્ષ ખીલી ઝૂલે ફાલ જેવા : છોડરથી ઊગે ફૂલ ગુલનું અતુલ, મનુજરથી ઊગે સ્નેહ તેવા ! સ્નેહના વિધ ખંડ ૯ ૩૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા
21/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૧