આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૧
ક્રોડજન મારીને લાખ કા જીવતા,
લાખને મારીને કા દ્વારા,
ને હજારા હીતે જીવે સેંકડા,
સકડા મારી રહે પેક સારે :
માગતા જે ધ્યા તે કૃપા નાથની,
તે દયા ને કૃપા સર્વ છેડે ;
હૃદય દાવો કરે નિત્ય જે સ્નેહનેા,
સ્નેહ તે
ઉર
કાજ રે !
છે કશી માનીજીવનની અમરતા,
કે અહીં માનવીએમ ભૂલે ?
પાદ જેતેા રહે કચડતા અન્યતે,
સ્નેહને વિશ્વધમ
શીશ તેનું છૂંદી અન્ય ફૂલે !
મહેલ ઊભા રહે,
પૃથ્વીને છૂંદતા
માટી
મહેલને ઢૂંત કાળ ઊમે ;
જિતાય નહિં માટીની
શક્તિથી,
માનવી કેમ એ ગ ડૂબે ?
ખંડ ૯
૩૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
25/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૫