આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૫
સ્થૂળ આનંદ શું આપશે આખરે,
અન્યનાં
માત્ર જે નિજ જીવનને જ જાણે ?—
દુઃખમાં જોય ઉલ્લાસ નિજ,
અન્યનાં આંસુમાં જીત માણે ;
જે શુન્નાખે વસ્યું પરમ સૌંદર્ય તે
દિવ્ય આનંદ આપે હૃદયને ;
સ્થૂળ તેની સુગંધીથકી કચડી તે
પામશે! કેમ સૌંદર્ય નયને ?
અણુઅક્યા જે ઉષાગાલ રંગા ઝળે,
તે ઊડૅ સૂર્યઅંગુલિ જ
સૂક્ષ્મ આનંદ સૌ
વિશ્વસૌંદર્યના
સ્થૂળ
તે જ
સ્નેહને વિશ્વધ
ખંડ ૯
અડતાં ;
૩૭૯
ઝટ ઊડી જાય દેડું પકડતાં ;
આનંદ લાગે ગળ્યેા પ્રથમ, પણ
આખરે થાય સહુ સ્વાદ પી। ;
કૂચા ફરીને ફરી ચાવતાં,
પામશે રસ અધિક શૈ। પછી કે ?
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
29/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૯