આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૩
સ્નેહની વાત આ માનવી સૌ કરે,
તેાય નહિ સ્નેહ કા શુદ્ધ પ્રીછે ;
પ્રેમે રહી જાતિ આકર્ષણે
સર્વ નિજ દેહની તૃપ્તિ ઈચ્છે ;
રંગ કે ફૂલની ગંધમાં
સ્નેહ વસતા નથી ફૂલ કાજે ;
પણુ રહ્યું તત્ત્વ એ સર્વની પાર જે,
તે જ ગવાટિકાને નવાજે !
સ્થૂળ
ફૂલને
સ્નેહના
સતત ભરતી ભરી છલકમાં છલકતા,
અગણુ આનંદમાાં સરજતા ;
જેમ આકાશ દેખાય વિસ્તૃત થતું,
તેમ ફેલાય એ સ્નેહસિંધુ ;
આ વિશ્વને વીંટી લે ઊર્મિમાં,
તેાય એ જઈ શમે સ્નેહબિંદુ !
સર્વ
ખડ હ
સ્નેહના વિશ્વમ
સિંધુને કા કિનારા નથી,
એક અવિરત સભર રહે ગરજતા ;
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
37/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૮૭