નથી. આ વિષય ગમે તેા લે, નહિ તે એને બદલે બીજો વિષય લે. અંકગણિતથી
વધારે ગણિતને વિષય શીખ્યા વિના પણ મહિલા વિદ્યાપીઠનાં પદવીધર
થઇ શકાય છે.
ક઼ાલેજમાં ન જતાં ઘેર અભ્યાસ કરી આ વિદ્યાપીઠની પરીક્ષા આપી
પદવીધર થઇ શકાય છે. આવી રીતે એ સ્ત્રીએ પદવીધર થઇ છે. માધ્યમિક
ને ઉચ્ચ શિક્ષણ મેળવવાની સ્ત્રીઓને સરળતા કરી આપવી એ આ વિદ્યા-
પીડને એક હેતુ છે. પરીક્ષા દેવા માટે લાંબી મુસાફરી કરી પરીક્ષાના
સ્થળે વિદ્યાર્થીનીઓને જવું પડે છે એ ત્રાસ દૂર કરવા માટે વિદ્યાર્થીની
બહુ દૂર રહેતી હેાય તે। તેની પરીક્ષા ત્યાં જ લેવાની સગવડ કરવામાં
આવે છે. ત્યાંના શિક્ષણ ખાતાના ઈન્સ્પેકટરની દેખરેખ નીચે તેની પરીક્ષા
લેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ વિદ્યાપીને અનેક દૃષ્ટિએ રાષ્ટ્રીય કહી શકાય. વિદ્યાપીઠના
અધિકારનાં સર્વ સૂત્રેા પ્રતિનિધિક તત્વ પર બનેલી સેનેટના હાથમાં છે.
સર્વ જાત, ધર્મ ને પ્રાંતના લેાકા આ સંસ્થાને ફાયદો લઈ શકે છે.
મરાઠી, ગુજરાતી, હિંદી, બંગાળી તે ઉર્દુ ભાષામાં રફતે રફતે અભ્યાસ કરતી
વિદ્યાર્થીનીએ આ સંસ્થાના લાભ લે છે. આ વર્ષે સિધી ભાષામાં અભ્યાસ
કરી એક વિદ્યાર્થીની પ્રવેશક પરીક્ષામાં બેઠી છે. કાઈ પણ પ્રાંતની ત્યાંની
ભાષામાં શિક્ષણ અપાતી હાઇસ્કુલ કે કાલેજ આ વિદ્યાપીઠ સાથે જોડાઇ
શકે છે. દ્રવ્યના બળ સિવાય યુનિવર્સિટી ચાલી શકે નહિ એ ખરું, પણ
આ વિદ્યાપીનેા જન્મ રાજારજવાડા અને શ્રીમતાનાં મેટાં દાનના બળ
પર થયા નથી, પણ સામાન્ય લેાકામાંથી મળતી નાની નાની પણ
હજારાની રકમેાના દાન પર થયા છે, તે આવા લેાકાના આશ્રય પર જ તે
હાલ પણ નભે છે. થાડા અપવાદ ખાદ કરીએ તે વિદ્યાપીઠને રાજારજવાડા
અને શ્રીમંતા તરફથી મળેલી મદદ સામાન્ય લોકેાની મદદ જેટલી જ છે.
અંગ્રેજી ભાષાને વધારે પડતું મહત્ત્વ ન દેતાં, એછા શ્રમે સ્ત્રીઓને
માતૃભાષામાં જ્ઞાન મેળવવાનાં સાધનેા મેળવી આપવા માટે વિદ્યાપીઠ
જોરથી પ્રયાસ કરે એવી મારી ઇચ્છા છે. મનપર પડતા સંસ્કાર કે બહુશ્રુત-
પણાની દૃષ્ટિએ આ વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષામાં પાસ થયેલી વિદ્યાર્થીની
બીજી યુનિવર્સિટીમાંથી મેટ્રીક થયેલી વિદ્યાર્થીનીથી ઉતરતી હાવી ન જોઇએ
ને નથી જ રહેતી એવું મને લાગે છે. તે જ પ્રમાણે અમારી ‘ગૃહીતાગમા’–
Ganar
ની સામાન્ય પદવી (Pass digree) મેળવેલી સ્ત્રી બી. એ. થયેલ સ્ત્રીના
ritage Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૦
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ