પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१૦

ગુજરાતીમાં જે ટૂંકી વાર્તાઓ લખાય છે તે શ્રી. નરસિંહરાવ કહે છે તે પ્રમાણે, “ અંગ્રેજી સાહિત્યમાંથી આપણા સાહિત્યમાં થોડાંક વર્ષેથિી પ્રવેશ પામી છે ”; ×ો કે પ્રાચીન સાહિત્યના નવીન દૃષ્ટિએ થતા આજના અભ્યાસયુગમાં પ્રાચીન વૈદિક જૈન–બૌદ્ધ શૈલીના અભ્યાસથી ઉપજ્તા નમૂના પણ પ્રકટ થતા જાય તે એ સ્વાભાવિક ઘટના ગણાય. યુદ્ધના ઉપદેશમાં ગુંથાએલી કથાઓની શૈલીમાં કેટલીક મેહક સરલતા છે જેને ઉપયેગ આવડત હોય તે, આજતા કથાકાર પણ કરી શકે. શ્રી. નરસિંહરાવ કહે છેઃ

  • ટૂંકી વાર્તાની ઉત્પત્તિ હાલના ધાંધલિયા જમાનાના ઉતાવળિયા

સ્વભાવમાં શેાધવી પડશે. જે ઉતાવળિયા નૃત્તિ વાંખાં લાંખાં લખાણે વાંચવા જેટલી ધીરજ નથી ખમતી અને વર્તમાનપત્રમાંના અગ્ર લેખામાં પણ કાણને પસંદ કરે છે, તે જ વૃત્તિ લાંબી લાંબી વાર્તાએ વાંચવામાં કાળ, શ્રમ અને ધ્યાન પરાવવાની સ્થિરતાથી વિમુખ રહે છે. માગગાડી, વજળીની ગાડી અને એરોપ્લેનના જમાનામાં ખીરું શું સંભવે ? ઉલ્લોગની ધડાધડીમાં મશગુલ માણસેને લાંબાં ભાષણે। પણ કઢાળા આપે છે તે પણ આ નમૂનાના જ રોગ છે. જ્ ટૂંકી વાર્તાની ઉત્પત્તિ વિશે શ્રી. નરસિંહરાવના આ મત બા માને છે. આજના જમાનામાં માણસનું મન, કાર્યના અને ભાગના એટલા વિવિધ વિષયે ખેંચે છે કે તે દરેક બાબતમાં ટૂંકાણાની પ્રભેદે જણાવે છે, જેમાં આખ્યાન, દાન, પ્રલિકા, મન્થલી, મલ્કુિલ્યા ખંડથા અને ઉપકથા આદિ નામ આવે છે. આમાં નિદર્શનના ઉદૃાહરણરૂપ પચતનું નામ આપ્યું છે. પચતન્ત્ર એ ટૂંકી વાર્તાના સંગ્રહ છે. ખડકથા, ઉપકથા આદિ ણ કથાનાં નાનાં રૂપેત જણાય છે. જુઓ કાવ્યાનુશાસન, અ. ૮ × શ્રી. લલિતમોહન ગાંધીના કલ્પના સુમેને પધાત મૃ. ૭