પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
११

૧૫(પ અપેક્ષા રાખે છે એ બાબત સાચી છે. પણ આ દૃષ્ટિને સર્વથા પર્યાપ્ત માનતા પહેલાં એટલું સ્મરણમાં રાખવું ોઇએ કે વાર્તાનું ટૂંકાપણું જે જમાનાએ ધાંધલ માટે જાણીતા નથી તે જમાનાથી ચાલતું આવે છે અને આ ધાંધલિયા જમાનામાં પણ લાંબી વાર્તાઓ અથવા કથા પહેલાંના કરતાં ઓછી લખાતી કે વંચાતી નથી. આથી જો કે આજના જમાનાની સગવડ ટૂંકી વાર્તા સાચવતી હેાવાથી ઉત્પત્તિ અને વાચનની ર્દિષ્ટએ એ રૂપ બહુ પ્રચારમાં આવ્યું છે તે પણ ‘મહાન કલ્પકા’એ તેને જે આદર આપ્યા છે તેનું કારણ એ રૂપતી કલા તરીકેની વિશેષતામાં શોધવું પડશે, પદ્યકાવ્યા અને ગદ્યકાવ્યાને મેટા રિમાણમાં રચવા માટે, મેથ્યુ આર્નોલ્ડ જેને ‘ આર્કિટેક્ટાનિક સ્કીલ ’ કહે છે તેની, એટલે કે ‘ સ્થપતિના જેવી મેટા સમૂહાને એક મહાન ચેાજ- નાથી ગોઠવવાની કુશળતાની,' અપેક્ષા રહે છે. આવાં ગદ્ય કે પદ્ય મહાકાવ્યો રચતા કવિએ મેટી રચનાએ દ્વારા પોતાને ઈષ્ટ પરિણામે ઉત્પન્ન કરે છે. પણ કવિતાનાં રૂપોના અભ્યાસ જેમ ઊંડા ચતે જાય છે, તેમ તેમ કવિ કવિતાના માટા ‘ શરીર’ કરતાં નાના મેટા માપ વિનાના અથવા બીજી ર્દષ્ટએ વિભુ એવા આત્મા તરફ વધારે ખેંચાતા જાય છે. લાંબા પચાસ લીટીના વર્ણનથી અમુક ‘અર્થ’ના ખ્યાલ અથવા અમુક ‘સ ’ને અનુભવ આપવા કરતાં એક લીટીમાં તે ચિત્ર ખડું કરવાની કે રસને અનુભવ કરાવવાની કુશળતા તરફ તેનું ધ્યાન વધારે રશકાય છે. લઘુ રૂપા દ્વારા કાવ્યાચિત પરિણામે ઉત્પન્ન કરવાં એ મહત્ત્વાકાંક્ષા કાવ્યના વિપુલ અને ઊંડા સર્જન અને મનનની સંસ્કારી સ્થિતિનું ફળ છે. આ લઘુરૂપ કાવ્યપ્રકાર એ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે, અને એ મહાકાવ્યનું સંક્ષિપ્ત રૂપ નથી, એ તત્ત્વ કાવ્યના ઉચ્ચ સંસ્કારવાળા સમાજના કવિ અને ભાવકા બન્ને સમજે છે; અને આ પ્રશ્નાર તેના આન્તર વશિષ્ટ-