કરાવે છે એ ચિત્તશાસ્ત્ર અને તેની ચર્ચા અહીં અને રસશાસને એક ગહન પ્રશ્ન છે અસ્થાને ગણાય. પણ એટલું સ્મરણ- માં રાખવું જોઇએ, કે માણુસના જીવનમાં બનાવા અને લાગણીએ વચ્ચે એક જાતને કારણ-કાર્યને સંબંધ બંધાઈ ગયેા હાય છે અને જે કવિ આ સંબંધ સમજ્યેા હોય છે તે ઊંચત લાગણીઓને અનુભવ કરાવી શકે છે. આ ઉપરથી લિત થાય છે કે, લાગણીના કાઇના કોઇ રૂપના અમર્યાદિત અનુભવની મુખ્યતા એ સાહિત્યને વાઙમયના એધ- પ્રધાન પ્રકારાથી જુદું પાડતું લક્ષણ છે; પણ ચા અને ટૂંકી વાર્તા તેમાંએ ખાસ કરી ટૂંકી વાર્તા બનાવના વર્ણનથી તે તે લાગણીના અનુભવ કરાવતી હોવાથી મુખ્ય ધ્યાન બનાવાની ઘટના ઉપર આપવું પડે છે. કથા વિગતથી અને વિસ્તારથી બનાવની ઘટના રજૂ કરે છે, જ્યારે ટૂંકી વાર્તા બનાવ અને લાગણીની મુખ્ય સાંકળ બતાવી સંતોષ માને છે. મનાવ અને લાગણીની મુખ્ય સાંકળ પકડવી અને તેમાં મનાવની કડીને એવી રીતે મૂકવી કે જેથી પેલી લાગણીની કડી આપેાઆપ હયાતીમાં આવી જાય એ ટૂંકી વાર્તાનું રહસ્ય લાગે છે, અને તેનું માપ પણ નક્કી કરતું દેખાય છે. સૌન્દ્ગ અથવા અલંકારનાં બીજાં સાધનાના આછામાં એછે. ઉલ્યેાગ કરવા આવશ્યક હૈ।ય તેટલા જ ઉપયાગ કરવે--અને અલંકાર ( વ્યાપક અર્થમાં)ના મેહમાં ન તણાવું એમાં ટૂંકી વાર્તાની નિતા રહેલી છે. આમ છતાં ટૂંકી વાર્તામાં અસ્પષ્ટતાના દોષ અક્ષમ્ય ગણાવી જોઇએ ; બનાવની સાંકળ સ્પષ્ટ હોય તો જ ચોક્ક્સ પરિણામ આવી શકે. i બનાવ હમેશાં કાષ્ટનું કાર્ય હ્રાય છે. આ કાર્ય એક વ્યક્તિ- નું હોય કે અનેક વ્યક્તિએનું સંઘટિત કાર્ય હાય, એથી