રજનું ગ મિ. દુર્ગાશંકરે ઘડપણને લીધે વકીલાત છોડી દીધી હતી મેલ્યાઃ મારા પહેલેથી જ માસ્તરને સમિતિમાં લેવા સામે વાંધા હતા. સ્કૂલની ઉપરની દેખરેખનું કામ સમિતિનું છે અને માસ્તર સ્કૂલના કામ માટે જવાબદાર છે તેમને સમિતિમાં ન જ રાખી શકાય. છોટાલાલ ઃ તે તારમાં શું લખે છે ? મગનલાલ ઃ તા. ૧૭ મી સાંજે ટૂંટિયું થયું એમ લખે છે. દુર્ગાશંકર : તે મહેરાનપુર ક્યાં આવ્યું ? ત્યાં શું કરતા હશે ? ટાલાલઃ મધ્ય હિંદમાં નાનુંશું સ્ટેશન છે. ત્યાં તેના ભાઇ સ્ટેશન માસ્તર છે. ત્યાં આપણા લેકે ખરા વેપારી છે તેમની સાથે ખટપટ કરી શિક્ષક રહી જશે અને પછી વેપારમાં પડશે. તેમાં ભાઈસાહેબ રાકાચા હશે. દુર્ગાશંકર : આલાકે તે અસહકારમાં કમાવા જ આવે છે. એટલામાં રમણલાલ માસ્તર જરા ઢીંગાતા ટીંગાતા આવ્યા. બધાએ આવા ‘આવા’ કહ્યું અને પછી પોતાના મનના વેગને પ્રત્યાઘાત લાગ્યા હૈય તેમ થોડી વાર ચૂપ રહ્યા. છેવટે મગનલાલે કહ્યું: માસ્તર, કાંઈ ટિયું ખરાખર શાળા ઊંડવા ઉપર જ થયું ? રમણલાલ : હા. એ બાજી સખત વાયરા છે, કાઈ ધર ખાલી નથી, અને કાને છેડતું નથી. હું નીકળ્યા તે રાતે મારાં ભાભીને શરીર દુખતું હતું. ઠીક, પણ નિશાળનું કેમ છે? હું તા પરભાાઁ આવ્યે છું. નવે શિક્ષક રાખવાન હતા તેની અરજી આવી છે? શિક્ષકે ખવા હાજર થયા
છે? શાળામાં સંખ્યા કેવી છે?