દ્વિરેફની વાતા દુર્ગાશકર : તમે પોતે મેડા આવ્યા પછી ખીજાનું તા મહેવું જ શું? અને બીજાને શું કરી શકાય ? રમણુલાલ : શું કરી શકાય કેમ ? બધુંય કરી શકાય. અને મને પણ કરી શકાય. હું તા. શાળાનું પૂછવા જ આવ્યા હતા. ચે। જાઉં. અને મારી રા ખાખત તમારે જે વિચાર ફરવા હોય તે કરા. દુર્ગાશંકર : ના, એમ તે શાળાના સર્વ કામ માટે તમે જવાબદાર છે. છતાં સમિતિમાં શાળાની ચર્ચામાં તમે રહી જ એ ના રમણુલાલ : એટલે? મારે સમિતિમાં ન રહેવું એમ તમારું કહેવું હાય તા હું ન રહે ! છેટાલાલ : ના, ના, અમે ક્યાં એવું કહીએ છીએ ? કેમ મગનલાલ ! આપણે ક્યાં એવું કહીએ છીએ ? મગનલાલ : ના, આપણે ક્યારે એમ કહીએ છીએ ? બીજી કાઈ જગાએ રાષ્ટ્રીય શાળાના મહેતાજી સમિતિમાં નથી અને તમે છે, છતાં અમે ક્યાં વાંધે લઇએ છીએ ? દુર્ગાશંકર ઃ ના, સરકારી શાળામાં વેકેશન પછી શિક્ષક નિશાળ ઊધડતાં હાજર ન થાય તે તેની આખી રજા કપાતે પગારે ગણાય છે. રમણલાલ ઃ પશુ રન સબંધી નિયમા થવા જોઈએ એમ તે હું કહેતે જ આવ્યો છું. એમ ન હોવાથી દરેક રજાની અરજી મારે સમિતિ પાસે લાવવી પડે છે. રજાના નિયમેાની ચર્ચા ચાલતી વખતે તમે જ—
દુર્ગાશંકર ઃ ના, પણ હજુ ખધું સ્થિર થાય પછી જ રાના નિયમો ઘડી શકાય. હજુ આપણી સંસ્થા તા ઊરતી છે.
t"