પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની વાતા મી ભિડે: ‘તા કાં નિહે. વધારે જુવાન ! હતી જ. તે એ જ કારણું. ' એ મેં આગળ ચલાવ્યું: ‘કાટ પોલીસ તપાસના કાગળે જોયા તો તેમાં કાંઇ કારણ બતાવેલું નહોતું. કૅટે પૂછ્યું કે એ ઇન્સ્પેક્ટર કેમ આની આપવા નથી આવ્યા, તે જવાખ એવા આપ્યું કે તે ક્યાં છે તેની ખબર નથી. પછી કર્યું અને તહેામતદારને પૂછ્યું કે તમારે કાંઇ ઉલટ તપામ કરવી છે ? એમાંથી કાઇ એલ્યું નહે. કાર્ટ બન્નેનાં ને ખુલ્લાં કરવા કહ્યું તે પણ તેમણે ન કર્યું. શિકારતા શે!ખીન જડજ ઉતાવળે! થતા હતા તેણે મારા તરફ ોયું. તેમને અનુકૂળ થવા મેં કહ્યું: “શી જરૂર છે ? ” કાર્ટે કહ્યું: “ પશુ નં. ૨ ની તામત- દારણુ સમજુ છે કે કેમ તે માટે જોવું છે. જો તે સમજુ હોય તો કદાચ મારે છેવટે તેને છેડી મૂકી સાક્ષી તરીકે લેવી પડે. ' મેં કહ્યું: “ તહેામતદારાને જવાબ લેવાનું થાય ત્યારે ભેઈશું. ” પછી મેં જબાએને પૂછ્યું: “તમારે કાંઈ પૂછવું છે ? ” બન્નેએ માથાં ધુણાવ્યાં. ‘ ઉલટ તપાસ નથી ’ લખી કામ આગળ ચાલ્યું. ‘ બન્ને સાક્ષી ડાકટર ગિરારીકર પ્રાણુરોકર મહેતા હતા. તેણે પ્રથમ મરનારના શરીર ઉપરની ઈમ્ત સંબંધી ગુનાતી રાતે કરેલી તપાસને રિપોર્ટ રજૂ કર્યાં. પછી ત્રણ દિવસ પછી મરણુ ખાદ કરેલી તપાસના રિપોર્ટ, પેસ્ટ મેાર્ટમ રિપોર્ટ, રજૂ કર્યો. કાટ તે ઉપરની સહી ને પૂછ્યું: “આના ઉપર સહી જી. પી. જોશીની છે તે કાણુ ? જવાબઃ “ એ મારા પહેલાંના ડૉકટરે કરેલા રિપોર્ટ છે. તે રન્ન લીધા સિવાય ચાલ્યા ગયા છે અને તેમના પત્તો

૧૬

૨૬