પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાચી વારતા.

સાચી વારતા નથી. દવાખાનામાંથી આ એક બીજો કાગળ મળી આવ્યા છે તે રજૂ કરવા હું મારી ફરજ સમજું છું. મરનાર કેશરી સિહના મરણ પહેલાંના છેલ્લા શબ્દોની તે નોંધ છે. તેમાં પણુ સહી જોશીની જ છે. મને નવીએ માર્યાં છે એટલા જ શબ્દો તેમાં છે. કા રિપોર્ટમાં લખ્યું છે કે માથાની ધેારી નસ કપાઇ છે. તે કપાયા પછી માણસ જીવી શકે અને ખેાલી શકે ?’’ જવાબુ: ના, ને ગળાની ધારી નસ કપાઇ હોય તે તરત મૃત્યુ થાય. ‘ ઉલટ તપાસ નથી ’ લખી જુબાની બંધ કરી. કાર્ટે મરગઢના પોલીસ અમલદારને ફ્રી એલાવી પૂછ્યું: મરનારને ઈજા થયા પછી તે તરત મરી ગયેા ? ” ' જવાખઃ ‘ ગુના પછી તરત હું ગયા ત્યારે બેભાન હતા પણ જીવતા હતા, કાર્ટઃ “ તેની જુબાની લેવા તમે પ્રયત્ન કરેલા ? જવાબઃ “ તે ત્રણ દિવસ જીવ્યેા. પહેલા બે દિવસ હું તેવા ગયા ત્યારે તે શુદ્ધિમાં નહેાતે. ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર આવ્યા તે જેવા ગયા. તેમણે આવીને ખાઇ હરને કેદ કરી. અને તે પછી સદર કેશરીસિંહ ગુજરી ગયા. કા જખાની બંધ કરી, }} “ હવે માત્ર તહેામતદારાની જ જુબાની લેવી રહી, પહેલાં નં. ૧ ની ભાઇ રૂખીને ઊભી કરી. તે હાથ જોડી ઊભી રહી. કાર્ટે તેને મેટું ઉધાડી નાખવા કહ્યું પણ પહેલ તે તે ન માની. મેં સમજાવી કે કાર્ય તે માબાપ કહેવાય ત્યારે માં ઉધાડયું.

સમ

૨૭