પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે પરત . મેહિલે ફેસાનેગુયાન : બે મિત્રાની વાર્તા ૧૧ પછી ચંદનસિંહે બધી વાત કહી, અને પૂછ્યું હવે શું કરવું? સ્ત્રીએ કહ્યું: “હું તે તમારી દાસી છું. તમારા વચનને આધીન છું. તમે તમારા મિત્રધર્મ બજાવો. મને સતીમા સુઝાડરશે એમ હું કરીશ. તમારું વેણુ અને મારી લાજ રાખનાર સતીમા છે. ” ચંદનસિંહે કહ્યું: “ શાબાશ છે સતી ! અને ભગવાન ગમે તેવા સંકટમાં મૂકશે તે પણ હું તારા સિવાય બીજી સ્ત્રી કરવાના નથી.’ 23 ખીજે દિવસે ચંદનસિંહે શીતલસિંહને કહ્યું કે વાત ખની શકશે અને રાતને વાયદે આપ્યા. રાતે ચંદનસિંહ તેને પોતાના ઘર તરફ લઈ ગયા અને દૂરથી ઘર બતાવી દીધું. ‘ ત્યાં એ જ આઈ તમારી રાહ જોઈને બેઠી છે. રાતના સૂકડા ખેલ્યે પાછા નીકળી આવજો.” એમ કહીને તેણે વગડામાં ધાડા મારી મૂક્યા. કહે છે કે મેં હવે શીતલસિંહ તે ચંદનસિંહના ઘરમાં જાય છે. અને ચંદનસિંહની પત્ની તેને સામી તેડવા આવે છે. તેને શયનજીવનમાં લઈ જઈ ને પલંગ પર બેસાડે છે. શીતલસિંહ તેને પાસે બેસવાનું કહે છે. ત્યારે તે કહે છે કે મેં ત્રીસ જાતનાં ભેાજન કા છે તે એક વાર આરેાગે। પછી એસીશ, પછી ખાઈ તે થાળ લેવા નીચે જાય છે. અહીં ખાઈ ગઈ એટલે શીતલસિંહને થયું કે ખાઈ તેા સારા ઘરનું માણસ લાગે છે. આ ઘર નું અને આ નાર કુંવારી છે કે પરણી છે? શીતલસિંહ તેા ઊભા થઈને ચારે બાજુ જોવા લાગે છે. હવે આ એરડામાં ભૂલથી ચંદનસિંહની કટાર રહી ગઈ છે. એ કટાર જોઈ ને શીતલસિંહને થયું કે આ ધર તે ચંદનસિંહનું અને આ પદમણી નાર ખીજા કાઈની નહિ પણ ભાઈબંધ ચંદનસિંહની જ. શીતલસિંહને તે એકદમ પશ્ચાત્તાપ થવા માંડચેા. શરીરે પરસેવાના ઝેખેઝેબ વળી ગયા. “ અરે ભગવાન મને આ શું સૂઝયું ? મેં તળશીયારા જ અભડાવ્યા ! હે જોગમાયા હવે મારે શું કરવું? હું શું મોઢું 40