પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનાદ મલ સભા બીજી વખતસર આવ્યા. પ્રમીલાબહેને કહ્યું. મેં કહ્યું: અશકય છે. ધીરુબહેન અરે આજે આટલી સહેલાઈથી અનિયમિ તતાની ટેવ કબૂલ કરી લ્યેા છે તેથી તમારી સત્યપ્રિયતાને માટે ઘણું માન થાય છે. P 47 હું ધરમાં પેઠે। અને તરત જ મેં કહ્યું : નહિ રે! હું અનિયમિતતાને આરેપ ખૂલ કરતા જ નથી. પછી સત્યપ્રિયતાનું ગમે તે થાય. મારું એમ કહેવું, કે તમારા પ્રમુખપણામાં મેહિલને કયાં નક્કી થયા છે કે હું વખતસર આવી શકું. વખત જ ધીરુબહેન એ પ્રકારનાં વખતસરપણાં હૈાય છે. નાટકમાં કાઈ હરામખાર, સ્ત્રી ઉપર હલ્લા કરવા જતા હાય ત્યાં જ તેને કાઈ બચાવવા આવી ચડે તેને આપણે વખતસર આવી પહોંચ્યા કહીએ; અને બીજુ વખતસરપણું તે પહેલેથી