પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફેસાનેગુયાનઃ વાર્તા ચબરખી વાણી ૧૧૯ મેલી હતીઃ “ મારે પીટયે, માંએ ડૂચો મારી, ચીભડું વાઢે એમ નાક વાઢી લીધું. .. એ કલકત થઈ ન હતી. ક્રાઈ કદી એને કકિત કહેતું નહિ. છતાં આ મીઠી આક્ત એને આશીર્વાદ સમાન નીવડી. ” દીકરાની એટલું પૂછવાની હિંમત ન ચાલી કે, મા, તારું આ નાક કાણે વાઢયું ? અને શેઠે તે ઊલટા ખુશી થયા કે, “ હાશ, મારે આ ઉપર માહ કરવા મા.”

તાકરડીએ પોતાના છેાકરાને પરણાવ્યા. ઘરમાં વહુ આવી. વહુનાં મહેણાં સાસુને વસમાં લાગે જ. વહુ સાસુને ગમેતેમ રાખતી તે પણ તે ખરાબ ન હતી. ” સાસુએ બધું મૂંગે મેએ દીકરાની ખાતર સહન કર્યું. પણ વહુએ જ્યારે, “ તમારી જેમ નાક કપાવ્યું નથી ” એમ કહ્યું ત્યારે સાસુએ આપઘાત કર્યો. આપધાત કરતાં પહેલાં એ બાઈ એ લખતાં વાંચતાં શીખી લીધું હતું કે જેથી એક ચબરખી ” ઉપર લખીને તે પોતાની સત્ય હકીકત જાહેર કરી શકે. વાર્તામાં ચબરખી મૂકી જવાની પ્રથા ાણીતી છે એ ભૂલવાનું નથી. દીકરા તે ભણ્યા ન હતા કેમકે તે એક નાકરડીને દીકરા હતા. તેથી જ્યારે ઘરમાં ચબરખી પડેલી જોઈ ત્યારે તે એકદમ પાતાના શેઠ પાસે દેાડી ગયા અને તેમના હાથમાં “ પેલી ચબરખી ’’ મૂકી. (C રોને ચબરખી વાંચીને બહુ જ આધાત લાગ્યા. “ હું ” એવા ઉદ્ગાર તેમના મુખમાંથી નીકળી ગયા. “ ચીઠ્ઠી નીચે ઘેાડીવાર કાંઈ ખેલી શક્યા નહિ ” અને જઈ પડી. .. (C 46 વગર ટગર જોઈ રહ્યા. ” લાગણીનેા આ ઉભરા ગમે તેવા સ્વાર્થી અને કાની પુરુષને છાજે એવા હતા. રોડ ખેલી ઊડયા નિહ પણ મનમાં ને મનમાં સમજ્યા કે, “ સતી જેવી આ નોકરડી જો જીવતી થાય તે મારું સર્વસ્વ એને આપી દઉં. ભલે એનું નાક કપાઈ ગયેલું 33 હોય.’ 59