પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુતગાર ૪. પૂછો તે કે એમને કાઈ પૂશે તો શું કર્ણ કે એમ તો ગાંધીના શિષ્ય છે ! એક અવાજ હવે જોયા હોયા ગાંધીના બચ્ચાઇ જયંતી… પણ ક્યાં આવે છે ? પૂછો તે ! ક્રમ અનન્તરાય, તમે શું કહેશો ? અનન્તઃ મારાથી જડુ' તો ક્રમ કહેવાય ? પાર્વતી: (અનન્તના જવાબ પોતાના લાભો છે એ સમજ્યા વિના) ઢંઢને મંદિરમાં ચાલ્યાં, ને પાછું (ચાળા પાડ્યા પેઢ) જૂડ’ ક્રમ કહેવાય ? ત્રિભુ: પણ જૂઠું એલાય તો ય કાંઈ સ્પાય નિવારણ કર્યા વિના ચાલવાનું છે ? એટલે બીજી બધી વાતો મુકી દઈને એક યજ્ઞ કરી નાંખા. એટલે બધા ય દોષામાંથી મુક્ત થવાય. ઘણાં વરસથી સહસ્ત્રચંડી નથી કરી. તે કરી નાંખો, કેમ પડયાજી ? પંડયાઃ હું તે નાત કહે તેમ કરવા ખુશી છું. નાત મોટી વાત છે. એવી આશાથી) કેમ પરશે। અનન્ત ના પાડશે અનન્તરાય ! લખચંડી થાય તેમાં તમારે કાંઈ વાંધો નથી ને ! અનન્તઃ સૌને પોતપોતાની માન્યતા પ્રમાણે કરવાની છૂટ છે. લખચંડી થાય તેમાં મારે શે વાંધા હાઈ શકે? પાર્વતી: એટલે શું નાત આવા આખી નાતને ખેાળનારાને નાતમાં રાખશે, એમને પરણાવશે, ને એમનાં છોકરાં પાછાં નાતમાં ગણાશે ? લખચંડી કરવી હોય તે કરે, પણ આ કુલાંગારને એક વાર નાતબહાર કા. એ આખી નાતનું ભૂરું કરવાના છે. એકવાર એનું સગપણ તેાડી નાંખા. જયંતી કોઈક ખાલવા જાય છે તેને તનમનઃ એક તરફ કહે છે: તનમનઃ હજી તું ઉતાવળા થા મા. એ અન્તુ પેાતે જ હમણાં બધું ઊંધું વાળવાનો છે. એણે સમજ્યા વિના ઢા પાડી છે. 30