પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત કેશવઃ ખસ હવે કજિયાનું માં કાળુ. એ તે ઘીના ગાડવામાં ઘી જ ભરાશે. લખચંડી કરી નાંખા, ને વાજતે ગાજતે જમાડા ને જાન ઉધલાવેા. આપણી નાત જેવી કોઈ સમજણી નાત નથી. કાઈ વૃદ્ધ: આપણી નાત જેવી કાઈ પવિત્ર નાત નથી! જયંતી॰ તનમન• સામું જુએ છે. ૧૫૨ તનમનઃ (પરશેાને) તમે કાઈની પાસે લખચંડીના ખરચના આંકડા નક્કી કરાવે. કાઈ વૃદ્ધઃ બધા બ્રાહ્મણામાં આપણે શ્રેષ્ઠ છીએ. પરશેાઃ આપણી નાત જેવી કેાઈ નાત થવી નથી. ત્યારે ત્રિભુવન ભટ્ટ, લખચડીનેા આંકડા કરી. ત્રિભુ: લખચડી નહિ સહસ્રચંડી મેં તેા કહી છે. તે એને આંકડે!—એમાં શે। કરવા?પાંચ વરસ ઉપર મેં કરાવી'તી ત્યારે હજાર રૂપિયા થયા'તા. આ વરસ કંઈક માંધારત છે, એટલે ખસેા વધારે થાય, એટલું. પરશોઝ ત્યારે હવે રૂપિયાનું કરે, તે કાલથી શરૂ કરી. ત્રિભુ: ક્રમ અનન્તરાય, એટલા રૂપિયા રાકડા કાઢશે, કે જોગ કરતાં કાંઈ વાર લાગશે ? અનન્તઃ રૂપિયા મારે કાઢવાના ? સમજફેર થાય છે. મેં એમ કહ્યું નથી ! અવાજોઃ હૈં! ત્યારે બીજું ક્રાણુ આપે ? લો સાંભળેા ! ત્યારે કાણુ નાત આપવાની હતી ? અલ્યા, સહસ્ત્રચંડી ક્રાક કરે ? લે માળેા ફરી ગયેા ! અભડાવ્ય તું તે અનન્તજ મારા મત પ્રમાણે તે મેં સ્થાનકને અભડાવ્યું જ નથી. છતાં તમે એમ માનતા હા, ને તમારે શુદ્ધિ કરવી હોય તો કરા. એટલું જ મારું કહેવું હતું. 31