પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬૨ દ્વિરેફની વાત ધીરુબહેન : ભલે, તમારી વાર્તા દરમિયાન કોઈ પણ સભ્ય કશું ખેલશે નહિ. પ્રમીલા : ત્યારે ફરીથી વાંચું છું. એક વાર ધીમતી બહેન અને પ્રેમકુંવર ખન્ને ખપેારે એકલાં ખેઠાં હતાં. નાના ચન્દ્રકાન્તને, બહાર રહેવાની ટેવ પડે માટે, થાડા દિવસ એક મિત્રને ઘેર મોકલ્યા હતા. એટલે ઘર બધું ઘણું જ શાન્ત હતું. ધર્મપ્રસાદ પોતાના ખંડમાં હમેશની માફક કંઈક કામ કર્યા કરતા હતા. ઘરના નકારચી કે કાણુ જાણે શાચી ધીમતી બહુ જ ગમગીન દેખાતી હતી. પ્રેમવરે પૂછ્યું : કેમ ભાભી આજે ગમગીન દેખાઓ છે ?

ધીમતી ગમગીન નથી, પણ આજે કાણુ જાણે કેમ કાંઈ ગમતું નથી. પ્રેમકુંવર : મારા ભાઈને ખેલાવું ? ધીમતી એમાં ખેાલાવવા'તા શા? પ્રેમકુંવર : કેમ, હું છું એટલે શરમાએ છે? કહો તો ચાલી જાઉં? ધીમતી : મે એમ ક્યાં કહું ? પ્રેમકુવર : હાં, હાં, સમજી. તમારે એમને ખેલાવવા નથી પણ જાતે જવું છે—અભિસારિકા થવું છે; તા થાઓ ! ધીમતી : અરે બેન! હવે આટલે વરસે આવું ખેલા છે ? પ્રેમકુંવર : જુએ ભાભી, થાડાં વરસ ઉપર એમ કહ્યું હોત તે। માનત, પણ હવે તે પ્રેમ વિશે હું પણ એટલું જાણું છું કે ઉંમર થવાથી પ્રેમનાં અભિનવ સ્વરૂપો સદંતર જતાં રહેતાં નથી. ( ધીમતી સામે એક નજરે જોઈ ) એહો ભાભી !: હવે સમજી. તમે તે અત્યારે મુગ્ધા થયાં છેા. ચાલેા ત્યારે, હું જ તમને ભાઈ પાસે ઘસડી જાઉં. 41