પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો પ્રેમકુંવરઃ અરે આ તે તમે શું બેલા છે ભાભી ? ર તે એક વરને પરણી છું કે એને ?' એવું વાક્ય તમે આવ્યાં હૈ। એવું હું સ્વપ્ન કે માનું નહિ ધર્મપ્રસાદઃ મારે તો માનવાનો પ્રશ્ન જ નથી. હું કહું છું કે એ કાઈ દિવસ એવું ખેલી નથી. ધીમતીઃ હું ખેલી છું એમ નથી કહેતી. માલતીમાં તમે મારો જ સ્વભાવ કલ્પ્યા છે. કેમ ખરું કે નહિ ? કર ધર્મપ્રસાદઃ એટલે ખસેનની પત્ની જેમ તેનાં કેટલાંક પાત્રામાં અમર થઈ છે, તેમ તારે પણ મારી કૃતિઓમાં અમર થવું છે એમ ને ? ધીમતીઃ હિંદીડી હાય તમારી અમર કૃતિઓ ! મારું તે એમ કહેવું છે કે તમારામાં નવા સ્વભાવ કલ્પવા જેટલી સર્જકતા જ નથી. હું નજીક પડી, એટલે મારા સ્વભાવ લઈ ને લખે, બીજું શું કરો ? પ્રેમકુવર: ભાભી, તમે ય જબરાં ! પોતાના જ કો ખરા કરાવવા કેમ ? ધીમતીઃ નહિ, પૂછે. કહા, સાચ્ચું કહો. ધર્મપ્રસાદઃ વાત તો સાચી છે. ધીમતીઃ કેમ બહેન, હું કેવી વરતી ગઈ ! ધર્મપ્રસાદઃ એ તે તારી ગમગીની ટાળવા મેં હા પાડી! આટલું વાંચી પ્રમીલાએ છેવટ એટલું પણ વાંચ્યું ‘રચનાર પ્રમીલા’ અને પછી કાગળેા બંધ કરતાં ખેલી હ્યા હવે તમે વાર્તા ઉપર ટીકા કરા.” મેં કહ્યું: બહેન, આ ધનુભાઈની વાર્તા શી રીતે ચોરી એજ વાત કરી તે. પ્રમીલા: આપણા નિયમેામાં વાર્તાની ટીકા કરવાનું છે. તે કમ મળી તેને તિહાસ કહેવાનું નથી. 61