પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહુલેિ ફેસાનેયાન વાર્તાવિનોદ મંડળ ૨૦૧ મેં કહ્યું : પણ આમાં એવી પ્રતીતિ અપાય છે ખરી ? બધાં ભેગાં ખાવા બેઠાં એટલે બરાબર પહેલાં જેવા આનંદ થઈ ગયા એમ ?

ધીરુબહેન એમની વાતમાં ખાવાનું ન આવે તે ખત્ કાની વાતમાં આવે? હતી. નુભાઈ : જૂની વાર્તામાં સુખાન્ત વર્ણવવાની એ જ રીત ‘ ખાધા પીધાં ને રાજ કયા ! ' અહીં પણ બધાંએ ખાધું એ તેા તમે જોયું, ચા હતી એટલે પીધું અથવા પીશે એ પણ નક્કી છે, અને રાજ્ય કરવું એને હું સુખ ગણતા નથી એટલે એ ન લખ્યું ? મેં કહ્યું : મૂળ વાર્તા ધમલાની છે એટલે એને પૂછે કે આ તારા જેવી વાર્તા તને લાગે છે? કેમ ધમલા ? ધમલા : શા'બ. વાર્તા તા ઠીક, પણ પેલી વાતમાં ત્રણેએ મરીને જેવો નાક રાખ્યા, એવું તે આમાં નહિ જ ને ! ધનુભાઈ : જેમ વ્યવહારમાં આવેશથી મરી જવું સહેલું છે, પણ સહન કરીને જીવીને ફતેહ મેળવવી અઘરી છે, જેમ લડાઈમાં ઊકળતા લાહીએ મારવું કે મરવું સહેલું છે પ મહાત્માજીના એઠા બળવામાં લડવું અધરું છે, તેમ જ વાર્તામાં પાત્રને મારીને વાર્તાનું ધ્યેય સિદ્ધ કરવું સહેલું છે, પાત્રોને જીવતાં રાખીને કરવું અધરું છે. વળી ગયા જમાનામાં અને હાલના જમાનામાં મુખ્ય કકજ એ છે કે જૂના જમાનામાં પ્રાણુ લઈને કે દઈ ને જ્યાં સમાધાન થતાં ત્યાં અત્યારે જીવતાં રહીને મનનું સમાધાન કરવાનું આવે છે. ધમલે જૂના સંસ્કારવાળા છે એટલે એને જૂની વાર્તાને ગમે; અને તમને પણ એજ વધારે ગમતા અંશે તમારામાં પણ નવા સંસ્કારા એછા ! અંત જ વધારે હાય તે। તેટલે. 84