પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેલ્લા દાંડય ભાજ ઉપર દાસદાસીએના રાજનૈતિક ત થતા હતા. મહારાજનું પગરણ મગધની સાથે વૈવાહિક સંબંધ બાંધવાને હાય એ તે કાને શક્ય લાગતું નહેાતું. વૈદ્યને પુત્રપ્રાપ્તિ માટે એલાગ્યેા હાય પણ જનાનામાંથી બાતમી લેવા આવેલી દાસીએ એ અશકય છે એમ કહ્યું. મંત્રશાલાનું કામ અને તર્ક બન્ને ખૂટતાં દાસદાસીએ પોતપાતાને સ્થલે ગયાં. ૧૭ આવક ધુન્ધુમાર પેાતાને ઉતારે જમી આરામ લઈ, જરા નિદ્રા કરી રાત્રે મંત્રશાલામાં રાન્તને મળવા આવ્યેા. શાલામાં આ એ સિવાય કાઈ નહોતું. મહારાજને પંખા ઢાળ- નાર પણ નહાતાં અને મહારાજની મહિષીના માનીતા પોપટને પણ દૂર કર્યાં હતા. શાલાથી પચાસ પચાસ દંડ દૂર પહેરેગીરા ચાકી કરતા હતા. મહારાજે ઘણા ભાવપૂર્વક આદરથી ધુન્ધુમારને આસન દેખાડયું તે ઉપર આજીવક ખેડે. મહારાજે જૂની મૈત્રીના દિવસે। તાજા કર્યાં અને મગધમાં તેનું માન હતું તેથી પેાતાને સંતેાષ છે એમ કહીને ટાળ કરી કે એવા મેટા રાજ્યની પ્રસાદી છેાડી જૂને મિત્રસંબંધ તેને શેને સાંભરે ? ધુન્ધુમારે પેાતાનું સર્વ કુશળ કહ્યું અને ખુલાસો કર્યો કે ન નીકળવાનું કારણુ ખીજાં કાંઇ જ નહિ પણ અમુક યન્ત્રામાં અમુક દવાએ સિદ્ધ કરવા મૂકેલી તેને જાતે અખંડ બાર વરસ તપાસવાની જરૂર હતી તે મુજબ તપાસતા હેાવાથી આવી શકેલા નહિ. છેવટે તેણે પૂછ્યું: “ પણ મહારાજ, આપનું શરીર આવું દૃશ અને ચિત્ત અસ્વસ્થ કેમ જણાય છે ? ” tr “ રાજાએ કદી ચિંતાથો મુક્ત હોતા નથી. ” પણ આપને ચિંતા હોવાનું કશું કારણ જણાતું નથી.” “ તમે છેક જ તક્ષશિલાની વિશ્રંભવાતા ભૂલી ગયા લાગેા છે.” 2 3