પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત મહારાજ, એ જ આપની અસ્વસ્થતાનું કારણ છે. આપ અંતઃપુર બહાર જુદી સ્ત્રીઓને વસાવી ન શા ? તેના કાંઇ ભયનું કારણ નથી ! પુત્ર "3 (( મિત્ર, તું આ રાજ્યને શું ગણે છે? આ તે કાંઠ ઉત્તરાપથ દીા ? અહીં તે ગણિકાપુત્ર પણ વારસ થઈ શકે છે. અમારે ભાજોને ખમણી ચિંતા છે. બીજા રાજાએ જેવા ગણાવા તેમની રીત રાખવી પડે છે તે ઉપરાંત અહીંન રીતેાનેા ગેરલાભ પણ અમારે ભાગવવા પડે છે. ” “ ત્યારે મહારાજનીશી ચ્છા છે ? ” “ બધી હકીકત મેં કહી. ઉપાય તે તું જાણે. એવું કાંઈ નથી જેથી સ્ત્રીએ વન્ધ થઈ જાય ? ”

એ ઉપાયેા છેઃ એકથી સ્ત્રી નિત્યવસ્થ્ય અને છે; બીજાથી નિત્યવ-ધ્ય બનતી નથી પણ દર સમાગમ સમયે તે દવા આપવી પડે છે. .. પહેલા ઉપાય જ સારે. (E જી ના, એ સુમારને પ્રયાણ છે. મને બધામાં એના પ્રયેાગે અકસીર પણ કંઇ ને કંઇ દોષવાળા લાગ્યા છે. એના ઔષધથી સ્ત્રી વખ્ખા થાય છે, પણ પછી તે બીભત્સરૂપ થતી જાય છે, પુરુષસ્પર્શ વાંછતી નથી. તેના મોં પર દાઢી ને મૂછની જગાએ વાળ ઊગે છે, અને એનેા સ્પર્શ પણ પુરુષને પછી જુગુપ્સાકારક થાય છે, એવી મારા પિતાની નોંધ છે. હું તેની ભલામણ કરી શકતો નથી. બીજું ઔષધ પણ એટલું જ અકસીર છે. પણ બરાબર વાપરવું જોઇએ. અને પહેલા પ્રયોગની અસર કેટલા દિવસે જાય ? 33 .. "2 ૧ વિન્ધ્ય પર્વતની ઉત્તરના હિંદુ જે પ્રાચીન સમયમાં ખરા આર્યાવર્ત ગણાતા હતા. 6