પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શા દાંય ભાજ ૧ બરોબર ચાર માત્રમાસ પછી, અથવા ખરું કહું તે ચાર ઋતુચ્યા પછી. A

  • (

મને ખો આપે. એક ઉપર જ પહેલા પ્રયોગ કરીશ. તેની ખેવી અસર થશે તો બીજી ઉપર નહિ કરું. બીજાને પેલું સૌમ્ય ઔષધ આપીશ. ” ""

હું ફરી કહું છું મહારાજ, કુસુમારનું ઔષધ ન માગે.. મહારાજ પોતે જ કદાચ આગળ ઉપર પુત્રની ઇચ્છા કરશે અને ત્યારે મારા સર્વ ઇલાજો નિષ્ફળ ગયા હશે. ચુમારનું વારણ કરનાર આ જગતમાં સાક્ષાત્ બ્રહ્મા પણ નથી. મહારાજ, એ ન માગે, ’’ «C નહિ, એ જ આપ. અને હું જોઈશ કે હું કાઇને નઝામું હેરાન કરીશ નહિ. (C મહારાજની ઇચ્છા. અને એક બીજી વાત. કુસુમારને પ્રયેાગ મેં કરી જોયા નથી. પણ મારે। ઉપાય મેં ઘણી જગાએ કરેલા છે. તે અકસીર છે. પછી પ્રયેાગમાં કાંઈ પ્રમાદ થાય અને અન્યથા પરિણામ આવે તે મને દેાષ ન દેશો, ” “હું જાતે જ દવા આપીશ. ' ‘તા ભલે. 26 33 (C ( અને જરા રહેા. ” વિરાધસેને એ જ મજૂસમાંથી એક હીરા કાઢયા. રાજ્યની રીતે તે। તારા આદરસત્કાર થશે. પણ કાઇને આપણા રહસ્ય વિશે શંકા ન થાય માટે પસાય બહુ સાધારણ આપવાનું મેં મંત્રીઓને કહ્યું છે. માટે આપણી મૈત્રી અને તારા શાસ્ત્રજ્ઞાનની ખાતર, તેના જેવા જ નિર્મળ અને દૃઢ આહીરે સ્વીકાર. જો પેલી શુષ્કનીરા નદી રહી. એ સૂકી છે, તેમાં માત્ર બે માસ જ પાણી રહે છે પણ તે હીરાની ખાણુ છે. તેમાંથી આ નીકળ્યા છે. મહાન રાજકુલ 7