પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેલ્લે દાંડય ભાજ ૩ થાય છે. અને ખીજી રાણીએ પેલી બીજી ગાળીને પણ એટલા જ પ્રતિષેધ કરતી હતી. એમાં શું પ્રતિકૂળ હતું જે ?’’ “ પ્રતિકૂળ તે ખરું જ ના મહારાજ, એમની દષ્ટિએ. આપની માફક એ નિષ્ફળ સમાગમતી નથી જ. પણ પરિણામના જરા પણ આભાસ વિના સ્ત્રી પાતાને પ્રતિકૂળ વસ્તુ કે માણસને તરત એળખી જાય છે એ મારા અનુભવ છે. દત્તક પણ એ જ અનુભવ નોંધે છે. પછી શું પરિણામ આવ્યું. મહારાજ ?” “ તમારી આગાહી સાચી રી. ચાર માસ પછી તેણે કુરૂપતાનાં ચિહ્નો પ્રગટ કરવા માંડ્યાં. .. “મે તે આપને કહ્યું હતું. ,, (C “ અત્યારે મને એને સ્પર્શ નથી ગમતા, મારા એને નથી ગમતા. એટલું જ નહિ એનું આખું માનસ જાણે બદલાઇ ગયું છે.” ‘મને આપ કહી શકશે?—અલબત શાસ્ત્રની પૂર્ણતાને અર્થે.” “હં. મને લાગે છે કે એ ગાંડી થઈ જશે. દિવસ આખા શૂન્ય થઈ બેસી રહે છે. કેશસાધન પણ કરતી નથી. તેની ઊંઘ ઊડી ગઈ છે. અન્ન અને નિદ્રામાં અનિયમિત રહે છે. સામાન્ય રીતે અન્ના તિરસ્કાર કરે છે અને ગંધાતું અને સડી ગયેલું અન્ન તેને ભાવે છે. બધાને મારવા જાય છે,—નિષ્કારણ. મને લાગે છે કે સ્ત્રીમાં પોતાના સ્વભાવ જેવું કશું હાતું જ નથી. બહારની પરિસ્થિતિને તે વધારે અધીન થાય છે. પુરુષને આવું કંઇ થાય તે તે આવે ન બદલાઈ જાય. અંતઃપુરમાં વ્યંડળેા હોય જ છે તે, પણ તે આવા વિકૃતમાનસ નથી હાતા. આપણે એ જેવા અત્યારે શાસ્ત્રદષ્ટિથી આખા વિષય વિચારી શકીએ છીએ તેમ સ્ત્રીએ કરી જ નથી શકતી. ”

પેલી ખીજી ગાળીએ તેા સંતાષકારક નીવડી ? ” 9