પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત “ તે પણ લેતાં તો પ્રથમ આનાકાની ખરી જ. પછી મેં સમજાવ્યું કે આ તો પુત્રપ્રાપ્તિ માટેની ગાળી છે. ત્યારે બધી રાણીઓએ લીધી. છતાં લેતી વખતે તેમની નજરમાં શંકા હું જોઈ શકતા હતા. ૪ “ત્યારે હજી આપ અસ્વસ્થ કેમ છે ?’’ હજી મારી કથા અધૂરી છે. બેત્રણુ માસે બધી રાણીઓ ગર્ભનું ચિહ્ન દેખાતું નથી ? મેં પૂછવા લાગી કે મને કેમ કાંઇ કહ્યું જેમ મોડા ગર્ભ રહેશે તેમ વધારે પ્રતાપી પુત્ર જન્મશે. ” રાજ્યકર્તાને મૃષાવાદના દોષ નથી. "> “ અને આજીવકને છે? હું તો લોકાયત છું. અને બુદ્ધિ- પૂર્વક સુખ ભાગવવું એને જ પુરુષાર્થ માનું છું.

  1. ?

“ પછી શું થયું ? ” “મારી હકીકત તેમણે શંકાથી સાંભળી. ત્યાં ખીજી જ આપત્તિ આવી. અશ્લેષાની કુરૂપતાનાં ચિહ્નો દેખાવા માંડ્યાં એટલે બધી રાણીએએ ગાળી લેવાની ના જ પાડી. તેમને હું જુદી ગાળીએ આપતા હતા એમ સમજાવ્યું, પણ વૃથા. બધી એક જ રીતે વિરોધ કરે છે. ખરેખર સ્ત્રીઓને વિશિષ્ટ સ્વભાવ જેવું કશું નથી. એકે ગેાળી લઈ ને ચાલાકીથી ફેંકી દીધી તે મેં જોયું, ત્યારથી મારે સ્ત્રીસંગ છેડવા પડયા. અસંગ એ મારી પ્રકૃતિને પ્રતિકૂળ છે. હું તેથી શરીર અને મન બન્નેમાં અસ્વસ્થ રહું છું. આ જ મારી અસ્વસ્થતાનું કારણ છે. “ ત્યારે હવે આનો શા ઉપાય કરવા?’’ .. << "2 .. કાંઇ એવું ન થઈ શકે કે માત્ર હાથના કે એવા ગમે તે અવયવના સ્પર્શથી સંપૂર્ણ ઉપભોગસુખ લઈ શકાય ? ” ૧. ચાર્વાક્રમતના 10