પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રિની વાતો પણ મેં જોઈ છે. હવે તેમાં સિદ્ધાન્ત તો એ જ ને, કે કોઈ પણ ઉદ્મગધ લેવરાવવી. ત્યારે સુંદર અનુક્રમ ને સંધાયું તમે ડોકટરોએ વધારે સૌમ્ય ઉપાયો શોધવા જોઈ એ. સુધીન્દ્ર : અશક્ય. એ ખાસડાનું કામ અત્તર નહિ જ કરે, ખરાબ ગંધની જ ત્યાં અસર છે. કેશવ : હેન, પશુ અતિર્થંથી કાઈ વાર માસને ઉન્માદ થઈ જાય છે. હું તો પ્રભાવતીને લગ્ન પહેલાં લાવવાની સલાહ ન આપ્યું. [ અહીંથી વાતાવરણ ગમગીન, ભારે અને નિરુત્સાહક થતું નય છે. ચારુ ઃ તે હું ક્યા ! પ્રભાવતી માસીને ચિત્તભ્રમ સાથી થયા ? અનિહર્ષથી થયો હતો? સુતિ ઃ ના. ભાળાનાથભાઈ ગુજરી ગયા તેના આઘાત- થી તે જ વખતે ગાંડાં થઈ ગયાં હતાં. કેશવ : (શૂન્ય મને ) ના. કદાચ તે પહેલાં ગાંડાં થઈ ગયાં હશે. ચારુº º : ભોળાનાથકાકા શાથી ગુજરી ગયા ? કેશવ : કંઈ ખબર પડી નથી. સુતિ ઃ તમે તે કહેતા હતાને કે હાર્ટ ફેઈલથી ગુજરી ગયા? કશ૦ : એ તો કાંઈ કારણ ન જણાયું એટલે અટકળથી એમ કહ્યું હશે. સુશીલા : કાકા, તમે ડૉકટર થઇને ન જાણો એમ બને? બા, તમને ખબર છે? સુમતિ : ના, બા. એ તો નાકર આઠ વાગે ખેલાવવા આવ્યા. સવાર હતી, અને ટાઢ તો કહું મારું કામ. અમને શા ર શા માટે આવ્યો છે. એ ગયા. અને પછી કાકડી બાંધી રહીને જ બધાંને ખેલાવ્યાં. હું ગઈ ત્યારે તો પ્રભાવતી સનમૂન બેઠી હતી. ત્યારથી એ અવાચક થઈ ગઈ છે. સુશીલા : મને ડા. વ્રજરાય કહેતા હતા, કાઈ કાઈ વાર એકલાં બોલે છે. 31