પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ મુલાકાતા તો. આટલું માના જા. જા મારા દિકરા મીઢળ બાંધવા દે.’ વીનુ નાના હતા અને તેને બહાર રમવા જવાનું ઘણું જ મને ' ચાલતા બનાવનું માત્ર મુખ શકતા નથી. માણસ કાલમાં જોઈ એમ તેની મા કહે, અને રમવાની વૃત્તિ જરા રોકી તે તપેલું લઈ આવતા, તેમ જ, તે જ અધીનતાથી તેણે મીઢળ બંધાવ્યું અને ત્રણ દિવસમાં તે લગ્ન થઈ ગયાં ! માણસ ઘણીવાર લાંબા રૃખી શકે છે, આખા બનાવ દેખી સ્થલમાં જેટલું લાંબું જોઈ શકે છે તેટલું પણ શકતા નથી. પરણી રહ્યા પછી જ વીતુને સમજાયું કે લગ્ન, બે ત્રણ દિવસ, મા કે બ્રાહ્મણ કહે તેટલું કરી લઈ છૂટી જવાના બનાવ નથી, પણ જિંદગીભર ચાલતા બનાવ છે. અને એ તેને સમજાતું ગયું તેમ તેમ તેની મૂંઝવણ વધતી ગઈ. આ મૂંઝવણુથી તેને પત્નીનું દર્શન પણ અકારું થઈ ગયું, દિવાળી નામ પણ તેને જૂનવાણી લાગ્યું, પોતે કરેલા કાર્યના પરિણામે, તેને પત્ની તરફ કાંઈ કર્તવ્ય કે ફરજ છે એમ તેનું મન જ ન માની શકયું. અને આ સઘળી કફોડી સ્થિતિના કારણરૂપ તેની મા તરફ તેને ધીમે ધીમે કંટાળેા આવતા ગયા. તે પોતે સમજી શક્યા તેને મા તરફના પ્રેમ ઘટતો જતો હતા, તે ઘણી વાર કેવળ કર્તવ્યબુદ્ધિથી માની સાથે વર્તતા હતા. ઞાથી તેને દુ:ખ થતું હતું પણ મા તરફના જૂને પ્રેમ પાછો આવતા નહોતા. બન્ને વચ્ચે જાણે કાઈ અદશ્ય પડદે આવી ધીમે ધીમે વધારે ને વધારે અપારદર્શક થતા જતા તેને લાગતા હતા. જેમ નજીક નજીકનાં એ ઘરા વચ્ચે ધીમે ધીમે વધુ પડે, તે ઊંડું ને ઊડું ઊતરતું જાય, અને બન્ને ધર એક બીજાને દુરાસાદ અને છેવટ અનાસાદ્ય થઈ જાય, તેમ અન્ને વચ્ચે અંતર વધતું જતું હતું. કાઈને પણ દોષ ન હોય છતાં 8