પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

GE. 91801004 Bors Cure vete {}} BOYS 7003 N............ સુરદાસ તેને સૌ સુરદાસને નામે ઓળખતા. પ્રસિદ્ધ ભક્ત કવિ સુરદાસે પોતાની આંખેા ફાડી હતી એવી વાત જ્યારથી ચાલી ત્યારથી દરેક આંધળાને અને ખાસ કરીને આંધળા ખાવાને સૌ સુરદાસ કહે છે. તે પણ આંધળા ખાવા હતા. શહેરમાં એક ધરમશાળા હતી. તે રસ્તાની એ ખાજુ આવેલી હતી. એક બાજુ ગૃહસ્થાને ઉતરવા માટે એરડીવાળાં મકાના હતાં અને તેની સામે બીજી બાજ પતરાંના છાપરાવાળું એક્ટાળિયું હતું. એકઢાળિયાને કેડપૂર દિવાલ હતી, તેની ઉપર તે ખુલ્લું હતું. સુરદાસ આ એકઢાળિયાવાળા ભાગમાં આવતા. જતા બીજા ખાવા સાથે રહેતો. સુરદાસ આશરે ત્રીસ વરસને હતા. તેને કાઈ મિત્ર નહાતા તેમ તે શહેરમાં જઈ બીનની માફક માગી શકતા નહિ. ધરમશાળાના ઉતારુએ કાઈ વાર કાંઈ આપે, કાઈ આવતા ચાય તેમ નહેાતું; તેનું ગુજરાન ધરમશાળાની ખબર રાખનાર જતા પૈસા પાઈ આપે, પણ તેનાથી તેનું હંમેશનું ગુજરાન 16