પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
અધ્યાય ૩ જો.

અધ્યાયો પ્રયત્ન છતાંયે ન આવે. તેની પણ ચિંતા છેડીએ. પ્રયત્નમાં જ સફળતા છે. પ્રયત્ન ખરે જ કરીએ છીએ કે નહિ એ આપણે આરીકીથી તપાસવાની જરૂર છે. તેમાં આત્માને છેતરવાપણું ન હોવું જોઈ એ. અને આટલું ધ્યાનમાં રાખવું બધાને સારુ શક્ય છે જ.