પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
અધ્યાય ૭ મો

અધ્યાય ૭મા તા. ૨૩-૧૨-૩૦ સ'ગળપ્રભાત:' ભગવાન એલ્યા : હે રાજા, મારામાં ચિત્ત પરાવીને અને મારા આશ્રય લઈને ક્રમ- ચેાગ આચરતા મનુષ્ય નિશ્ચયપૂર્વક અને સંપૂ રીતે કેમ એળખી શકે એ હું તને કહીશ. આ અનુભવવાળું જ્ઞાન હું તને કહીશ તે પછી ખીજું કંઈ જાણવાનું બાકી નહિ નહિ રહે. હજારામાંથી કાઈક જ તે મેળવવાનેા પ્રયત્ન કરે છે તે પ્રયત્ન કરનારમાંથી કાઈક જ સળ થાય છે. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ તથા મન, બુદ્ધિ તે હુંપણું એવી આઠ પ્રકારની એક મારી પ્રકૃતિ છે. તે અપરા પ્રકૃતિ