પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ








અશાન્તિ અને અસંતોષ


वाचक :

ત્યારે બંગભંગ એ તમે જાગૃતિનું કારણ માન્યું. તેથી ફેલાયેલી અશાંતિ તે ઠીક ગણાય કે અઠીક?

अधिपति :

માણસ ઊંઘમાંથી ઊઠે છે ત્યારે આળસ મરડે છે, આમતેમ ફરે છે ને અશાંત હોય છે. તેને પૂરું ભાન આવતાં વખત લાગે

૨૧