આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હિન્દ સ્વરાજ |
૩
અશાન્તિ અને અસંતોષ
वाचक :
ત્યારે બંગભંગ એ તમે જાગૃતિનું કારણ માન્યું. તેથી ફેલાયેલી અશાંતિ તે ઠીક ગણાય કે અઠીક?
अधिपति :
માણસ ઊંઘમાંથી ઊઠે છે ત્યારે આળસ મરડે છે, આમતેમ ફરે છે ને અશાંત હોય છે. તેને પૂરું ભાન આવતાં વખત લાગે